શુક્રવાર: મોરબીમાં વધુ એક કેસ સાથે આજના કુલ કેસ થયા 11, જ્યારે 8 લોકોને...
મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા થઈ 214 : સવારે વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃત્યુ આંક થયો 15
મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે એકી સાથે કોરોનાના 10 કેસ...
શુક્રવાર : મોરબી જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા, 15 દર્દી સાજા થયા ના રિપોર્ટ
જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં...
મોરબીમાં કોંગ્રેસમાં તિરાડ : જયદીપ ઠાકર, ઓમકારસિંહ જાડેજા સહિતની ટીમ ભાજપમાં જોડાયા !!
વોર્ડ નંબર-5ના સક્રિય અગ્રણી-કાર્યકરો ધારાસભ્ય મેરજા,કાનભાઈની હાજરીમાં ભાગવા રંગે રંગાયા
મોરબી : મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપર-ડુપર ઓપરેશન પાર પાડી ખરાખરીના...
મોરબીના પીપળી-જેતપર રોડ રીપેરીંગ મામલે રાજકોટ ખાતે મીટીંગ
મોરબીના હાલ પીપળી-જેતપર રોડ રોડ બિસ્માર હાલતમાં હોય જે મામલે તાકીદે રીપેરીંગ થાય તેવા હેતુથી મંત્રી બ્રિજેશ મેરજા આજે અધિકારીઓ સાથે મીટીંગ યોજશે
મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડ જે અત્યારે બિસ્માર હાલતમાં છે તે તાકીદે...
મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો
: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળના 500 પરિવારે ભાગ લીધો...






















