મોરબીમાં પર્યાવરણની શુદ્ધિ માટે 29મીએ યજ્ઞ મહોત્સવ યોજાશે
મોરબી : હાલ ઉધોગ નગરી મોરબીમાં પ્રદુષણનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તેથી મોરબીમાં પ્રદુષણરહિત વાતાવરણ ઉભું થાય અને પર્યાવરણનું જતન કરવા માટે પંતજલી યોગ સંસ્થા દ્વારા યજ્ઞ મહોત્સવનું...
મોરબીના શાપર અને ગાળા પાસે જોખમી પુલિયા ઉપર અવરજવર ના કરવા અજય લોરિયાની અપીલ
પુલિયા માટે રૂ. 4 કરોડ થી વધુની ગ્રાન્ટ મંજુર થઈ હોય પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણી બાદ કામ શરૂ કરાશે : અજય લોરીયા
મોરબી : હાલ મોરબીના ગાળા...
મોરબીના ચાંચાપર ગામની સમરસ પંચાયતના સરપંચ બન્યા સંગીતાબેન રમેશભાઈ ભીમાણી
મોરબી ચાંચાપર ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવતી હતી જો કે, આ વખતે ગામમાં ચૂંટણી ન થાય તે માટે ગામમાં આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને...
મોરબી રાજકોટ હાઇવે ઉપર ટ્રક બંધ પડી જતા ટ્રાફિકજામ સર્જાયો
વાહનોની મસમોટી લાઈનો લાગતા અનેક લોકો ટ્રાફિકજામમાં અટવાયા
મોરબી : હાલ મોરબી રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા ગામ પાસે રોડની વચ્ચોવચ ટ્રક અચાનક બંધ પડી જત ટ્રાફિકજામ થયો હતો. જેમાં રોડની બન્ને...
ખાનગીકરણ સામેની હડતાળમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો પણ જોડાશે
આગામી તા.16 અને 17ના રોજ 50 વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે
મોરબી : હાલ આગામી 16-17 ડિસેમ્બરે બૅંકના ખાનગીકરણના વિરોધમાં અપાયેલા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલના એલાનમાં...



















