Thursday, April 9, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં આગામી તા.28મીએ નિઃશુલ્ક આયુર્વેદ – હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ શિબિરનું પણ આયોજન મોરબી : હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે આગામી તા. તા.28ને મંગળવારના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા...

આગામી 16મીએ મોરબી જિલ્લામાં 2 સ્થળોએ કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 કલાકે દેશવ્યાપી રસીકરણ અભિયાનનો કરાવશે પ્રારંભ : સાંસદ અને ધારાસભ્ય રસીકેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: પ્રથમ ચરણમાં હેલ્થકેર વર્કરોને પણ અપાશે રસી મોરબી: હાલ આવતીકાલે 16 જાન્યુઆરીને શનિવારે સવારે...

મોરબી: ખાખરેચીમાં સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકાયું

મોરબી : હાલ ભાજપનો ચૂંટણી પ્રચારનો રથ અવિરત આગળ ધપી રહ્યો છે ત્યારે વિવિધ મત વિસ્તારમાં સ્થાનીય કાર્યાલયો ધમધમતા થયા છે. આજે શુક્રવારે ખાખરેચી ખાતે ચૂંટણી પ્રચાર અર્થે કાર્યાલય ખુલ્લું મુકાયું...

મોરબી અને હળવદના 13 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી

મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા 13 પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ છે. જેમાં હળવદના 8 પોલીસકર્મીઓ અને બી ડિવિઝનના 4 પોલીસકર્મીઓને એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બી ડિવિઝનના એક પોલીસકર્મીને હેડક્વાર્ટર...

વાંકાનેરનાં વિદ્યાર્થીઓની અનોખી પ્રમાણિકતા : પોલીસકર્મીનું પડી ગયેલ પાકીટ પરત કર્યું

સાત હજાર રોકડ, એ.ટી.એમ કાર્ડ, આઈકાર્ડ હતું (કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ સાધારણ પરિવારનાં બે વિદ્યાર્થીઓને શાળાનાં ગેટ પાસે પૈસાથી ભરેલ પાકીટ મળી આવતા શાળાનાં શિક્ષિકો મારફત મૂળ માલિકને પરત કરી પ્રેરણાદાઈ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe