મોરબીમાં પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ની અધ્યક્ષતામાં સેમિનાર યોજાશે
મોરબી: આજે મોરબીમાં પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ની અધ્યક્ષતામાં સેમિનાર યોજાશે
આજે મોરબી ખાતે અમૃત કાળ ના કેન્દ્વી બજેટ 2023-24 અંગે પ્રભારી મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનસેરીયા ની અધ્યક્ષતા મા આજે સાંજે...
મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી ભૂલા પડી ગયેલા બે બાળકો મળી આવ્યા
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજી પેટ્રોલ પંપ નજીક બે બાળકો રખડતા ભટકતા મળી આવ્યા છે. જેમાં એક બાળકનું નામ ચીકુ ઉંમર આશરે 5 વર્ષ અને બીજા બાળકનું નામ...
મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ તરીકે એ.કે પટેલની વરણી
મોરબી : તાજેતરમાં પાટીદાર સમાજના આગેવાન અને નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ આગેવાન એ.કે.પટેલની આજરોજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ મોરબી જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરી છે.
આ...
મોરબી: જૂના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા રાખવા મુદ્દે ઝઘડાનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોનો રીક્ષાચાલક...
મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા પાર્ક કરવા મુદ્દે રીક્ષાચાલક યુવકને આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી રીક્ષાચાલક યુવક પર ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા...
જેતલસરની તરુણીના હત્યારાને ફાંસી આપો : મોરબી જાગૃત મહિલા ગૃપ દ્વારા આવેદનપત્ર
મોરબી : તાજેતરમા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે ગત તા.16 ના રોજ એક તરુણીને એક તરફી પ્રેમમાં પાગલ નરાધમે કુરતાપુવર્ક અસંખ્ય છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ...
















