Tuesday, April 7, 2026
Uam No. GJ32E0006963

હળવદ પોલીસ દ્વારા વાહનચાલકોમાં ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો

વિવિધ સૂત્રો દર્શાવતા બેનરોથી ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરતા હળવદ : આજે હળવદ પોલીસ દ્વારા હળવદમાં રાહદારીઓ અને વાહનચાલકોને વિવિધ સૂત્રોવાળા બેનરો થકી ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર...

રામજીભાઈ રબારીનું મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

મોરબી : હાલ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ ગઇકાલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેઓએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાને લેખિતમાં જાણ કરી છે. રામજી રૂપાભાઇ રબારીએ રજૂઆતમાં...

8 એપ્રિલના રોજ મોરબીના નવા જિલ્લા પંચાયત બિલ્ડિંગનું મુખ્યમંત્રીના હસ્તે ઇ – લોકાર્પણ

બે વર્ષથી તૈયાર થઈ ગયેલ જિલ્લા પંચાયત કચેરી સ્થળાંત્તરનું અંતે મુહૂર્ત નીકળ્યું મોરબી : હાલ છેલ્લા બે વર્ષથી તૈયાર થઇ ગયેલી મોરબી જિલ્લા પંચાયત કચેરીના લોકાર્પણનું અંતે મુહૂર્ત નીકળ્યું છે. આગામી તા.8...

પીપળી- અણિયારી રોડ તાત્કાલિક રિપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી: જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન લોરિયાએ રાજ્યમંત્રી,કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ ભાઉને કરી રજુઆત મોરબી :મોરબી જિલ્લાનો સૌથી ખરાબમાં ખરાબ હાલતમાં રહેલા પીપળી- અણિયારી રોડને તાત્કાલિક રિપેર કરવા જિલ્લા...

દ્વારકાધીશ મંદિર કાલથી એક સપ્તાહ માટે બંધ રહેશે

મોરબી : કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇને સુવિખ્યાત દ્વારકાધીશજી મંદિર દર્શનાર્થીઓ માટે તા. 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય. આવતીકાલે સોમવારે પૂનમના દર્શનથી ભાવિકો વિમુખ રહેશે. ભક્તો http://dwarkadhish.org ઓનલાઈન સાઈટ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe