મોરબીના પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે લાડવા-ગાંઠિયાનું રાહતદરે વેચાણ શરુ
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિતે શુદ્ધ અને ગુણવતા વાળા ગાંઠિયા અને લાડવાનું ગત તા. 3થી રાહત...
મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા શહીદના પરિવારને રૂ. 1.75 લાખ અર્પણ
મોરબી : તાજેતરમા મોરબી ભાજપના યુવા અગ્રણી અજય લોરિયા સહિતના યુવાનો દ્વારા શહીદના પરિવારને આર્થિક સહાય માટે રૂ. 1.75 લાખ અર્પણ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન સેવાભાવી અજય...
મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ મળ્યો, FSL ની ટીમે તાપસ શરુ કરી
મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની બાળકી બે દિવસ પહેલા જ લાપતા થઇ હતી
પોલીસે હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો, શકમંદોની ઊંડી પૂછપરછ પણ હાથ ધરી
મોરબી : તાજેતરમા મોરબી નજીક આવેલા સીરામીક કારખાનામાં...
મોરબીના નિરવ પાર્કમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી
મોરબી : મોરબી શહેરમાં આવેલા નિરવ પાર્કમાં ઉભરાતી ગટરોથી રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. આથી, ગટરનું રીપેરીંગ કરી આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મોરબીમાં પંચાસર રોડ પર...
મોરબી : રફાળેશ્વર નજીક 2.92 કરોડના ખર્ચે જીપીસીબીની પ્રાદેશિક કચેરી નિર્માણ થશે
મોરબીના રફાળેશ્વર નજીક આજે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું અને ૨.૯૨ કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનિક બિલ્ડીંગ તૈયાર કરાશે
રાજ્યના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના શુભેચ્છા સંદેશ સાથે...




















