News@5:30pm: ગુરુવાર, મોરબીમાં બપોર બાદ મેઘમહેરથી બફારામાં રાહત મળી
મોરબી: મોરબીમાં આજે અસહ્ય ઉકાળા અને બફારા વચ્ચે સાંજે 5:30 વાગે મેઘમાહેર થતા લોકોમાં સહર્ષ આનંદની લાગણી છવાઈ હતી.
વિગતોનુસાર આજે સવારથીજ ભારે બફારા અને ઉકાળા વચ્ચે સેકાતા લોકોના મનની વાત...
મોરબીના રામધન આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર યોજાયા
મોરબી : તાજેતરમા મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ.ખાતે મહંત ભાવેશ્ર્વરીબેનના સાનિધ્યમાં તાજેતરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સવારે યજ્ઞ ,પ્રસાદ , સાંજે ઉમિયા માતાજીની મહાઆરતી, રાસ ગરબા,...
માળિયા : સગર્ભા બહેનોને સુખડી આપવામાં ગોટાળા કરનાર આંગણવાડી સેવીકાને નોટિસ ફટકારાઇ
વવાણીયાના સરપંચ સહિતના ગ્રામજનોએ આંગણવાડીના મુખ્ય સેવિકા સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી
મોરબી : તાજેતરમા માળીયાના વવાણીયા ગામે આવેલ આંગણવાડીમાં મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા બહેનોને સુખડી પીરસવામાં લોલમલોલ ચાલવી ગેરરીતિ કરતા...
11મીથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, રાજ્ય સરકારની જાહેરાત
લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : ધાર્મિક સ્થાનો પણ ખુલશે
11મીથી અમલવારી
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે...
વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ...



















