મોરબીમાં મચ્છીપીઠ બાદ ખાટકીવાસમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયું
મોરબી: આજે મચ્છીપીઠમાં થયેલી જૂથ અથડામણ અને આ દરમ્યાન પોલીસકર્મી પણ ઘાયલ થતાં પોલીસે ગેરકાયદે દબાણો પર ઘોંસ બોલાવવાનું શરૂ કર્યું હતું. મોરબી પાલિકા સાથે સયુંકત ઓપરેશનમાં ગેરકાયદે મકાનો, દુકાનો, છાપરા,...
મોરબી: સામસામે બાઇક અથડાતા અકસ્માત : એકનું મોત, એકની હાલત ગંભીર
રણછોડગઢથી મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદણા અને માંડલ વચ્ચે સામસામે બાઇક અથડાતા અકસ્માત થયો
હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ઠાકોર સમાજના બે યુવાનો મોરબી જઇ રહ્યા હતા ત્યારે આંદરણા...
મોરબીમાં એક સાથે બે દર્દીના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
16 વર્ષનો તરૂણ અને 41 વર્ષના આધેડ કોરોનાગ્રસ્ત થયા : બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહિ
મોરબી : હાલ મોરબી જિલ્લો કોરોના મુક્ત રહ્યા બાદ થોડા જ દિવસમાં કોરોનાની રી- એન્ટ્રી થઈ...
મોરબીમાં આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ
મોરબીઃ આજે મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગર સ્થિત રામજી મંદિર ખાતે આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. 2 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારી આ શ્રી રામચરિત માનસ...
મોરબીના મધુપુર ગામે બિરાજતા મેલડી માતાજી જે લાખો શ્રદ્ધાળુઓ ની છે તારક
મોરબી તાલુકા માં આવેલું મધુપુર ગામ જ્યાં લોકો ની શ્રદ્ધા માટેનું સ્થાન એટલે કે ગામના તળાવની પાર પર બિરાજમાન પાળવારા મેલડીમાં
મધુપુર ગામ મેલડીમાંતાજી મંદિર નો ઇતિહાસ ખુબ જૂનોછે તેમજ આવા કલિયુગમાં...