ટીખળખોરોના ત્રાસ ને કારણે મોરબીનું મણીમંદિર ફરી બંધ
હાલ મણીમંદિરમાં નુકશાન પહોંચતા રિપેરીગ કરવા માટે બંધ રખાયું હોવાનો સંચાલકોએ નિર્દેશ આપ્યો
મોરબી : આજે મોરબીના ઐતિહાસિક નજરાણા સમાન ભવ્ય સ્થાપત્ય કલના બેનમૂન નમૂના સમાન મણિમંદિરને ચાલુ કર્યાના થોડા દિવસોમાં જ...
મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવાન અજય લોરિયા ફરી શહીદોના પરિવારની વ્હારે
મોરબીના યુવા ઉદ્યોગપતિ દ્વારા ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકો ના પરિવાર માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું : આગાઉ પણ અજય લોરિયા દ્વારા શહીદોના પરિવારને ઘરે જઈને આર્થિક સહાય કરી છે
(અતુલ...
મોરબી: અપક્ષ ઉમેદવાર ઇસ્માઇલ બ્લોચના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ ગઈ
ગેસના સિલિન્ડરનું નિશાન ધરાવતા અપક્ષ ઉમેદવારનો વેગ પકડતો ચૂંટણી પ્રચાર
મોરબી : હાલ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બન્ને મુખ્ય પક્ષો...
મોરબીના યદુનંદન પાર્કમાં રહેતો યુવક કોરોના પોઝિટિવ
મોરબી : મોરબીમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે 1 કેસ સામે આવ્યો છે. જેમાં યદુનંદન પાર્કમાં રહેતા 44 વર્ષના યુવક કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે ફરી...
મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો
મોરબી : તાજેતરમાં મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો થયેલ હતો
વિગતોનુસાર ટંકારા પો.સ્ટે માં માજી આર્મીમેન યશવંત શિવાજી પાટીલ પર ફરિયાદી દ્વારા એટ્રોસિટી નોંધાયેલ જેમાં આરોપીના વકીલ તરીકે...