સુરેન્દ્રનગરના સાંસદે પત્રકારો સાથે અભદ્ર વર્તન કરતા હળવદના પત્રકારો દ્વારા આવેદન
હળવદ : તાંજેતરમા સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ ગઈકાલે સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના પદગ્રહણ સમારોહ વખતે પત્રકારે અગાઉ લખેલા સમાચારનું મનદુ:ખ રાખી ઉગ્ર બોલાચાલી કરી અશોભનીય વર્તન કરી ગાળો આપી જાનથી મારી...
મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે છઠ્ઠા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી
સાર્થક વિદ્યામંદિર ખાતે નાતાલની ભારતીય સંસ્કૃતિ મુજબ તુલસી દિવસ તરીકે ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિની આગવી ગરીમાંનું જતન કરવાનો સંદેશ આપ્યો છે.
મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા નાતાલની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી...
મોરબી જિલ્લાના બાળકોમાં લોકડાઉન દરમિયાન કુપોષણનું પ્રમાણ વધ્યું
અનલોક બાદ કુપોષિત-અતિ કુપોષિત બાળકો ઘટ્યા
મોરબી : હાલ પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી ધરાવતા મોરબી જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન બાળકોમાં કુપોષણનું પ્રમાણ અગાઉના વર્ષની તુલનાએ ચિંતાજનક રીતે વધવાની સાથે લોકડાઉનના કપરા કાળમાં કુપોષિત...
મોરબી : વોર્ડ નં ૧માં રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે ડ્રેનેજ અને રસ્તાના કામોનો પ્રારંભ...
ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ માળખાગત સુવિધાઓના કામનો પણ પ્રારંભ કરાવ્યો
મોરબી: તાજેતરમા મોરબીના વોર્ડ નંબર ૧માં વાવડી રોડ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓની માળખાગત સુવિધાઓના કાર્યનો સાંસદ તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં શનિવારે...
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પોલીસના ગ્રેડ પેના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર
મોરબી : હાલ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ શહેર અને તાલુકા ટીમ દ્વારા રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે. પી. જાડેજા તેમજ સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લા...




















