મોરબી જિલ્લાને સાંસદ સીટ ફાળવવા અંગે તથા ટંકારાને પાલિકાનો દરરજો આપવાની માંગ
જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજુઆત કરી
મોરબી : મોરબી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદા અંગે જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવવા તથા ટંકારાને નગરપાલિકાનો...
મોરબી: ઈન્ડિયન મેડિકલ એશોસીએશનના પ્રમુખ- ઉપ પ્રમુખ તથા મંત્રી ની વરણી
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તાજેતરમાં મોરબી ખાતે ઈન્ડીયન મેડિકલ એશો. ના નવા પ્રમુખ તથા મંત્રી પદે હોદ્દેદારો ની વરની કરવામાં આવેલ હતી
વિગત મુજબ ગઈકાલે ઇન્ડિયન મેડિકલ એશો. મોરબી શાખાનો પડગ્રહણ સમારોહ...
મોરબીમાં ભારે વરસાદના લીધે માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા ભારે હાલાકી
શહેરમાં ઘરોમાં ઘુસી ગયેલા પાણીના લીધે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે
મોરબી : તાજેતરમા અનરાધાર વરસાદ અને ઓવરફ્લો થયેલા ડેમોના દરવાજા ખોલાતા મોરબી જિલ્લો જળમગ્ન બની ગયો છે. ખાસ કરીને મોરબી શહેરની...
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા પીપળી-જેતપર રોડને ફોરલેન કરવાની માંગ
જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરી
મોરબી : મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર ઘણા સમયથી ટ્રાફિકજમની સમસ્યા કાયમી બની ગઈ છે. આ સીરામીક ઝોનનો વિસ્તાર છે. તેથી, વાહનોનો...
સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીના પૂજન-અર્ચન માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં : રાજ્ય સરકાર
જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત લેવી પડશે
મોરબી : કાલે તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ શેરી-ગરબા સહીત કોઈપણ પ્રકારના ગરબાના...




















