Sunday, June 7, 2026
Uam No. GJ32E0006963

રાજકોટ: સાંસદ મોહન કુંડારીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ દાખલ કરાયા

રાજકોટ ના સાંસદ મોહન કુંડારીયાને આજે કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ એડમિટ કરવામાં આવ્યા છે આ જેમાં મોહન કુંડારીયા એ પોતાના ઓફિસયલ ફેસબુક પરથી જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા...

મોરબીની સંઘવી શેરી જુગાર રમી રહેલ ત્રણ શખ્શો ઝડપાયા

મોરબીન: તાજેતરમા સંધવી શેરી ગ્રીન બીટ પાસે ગઈકાલે સાંજના સમયે જાહેરમાં પત્તા ટીંચતા ત્રણ શકુનીઓને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં મોરબીના દરબારગઢ સંઘવી શેરીમાં રહેતા હસમુખ ઉર્ફે ફૌજી લિલમદાસ નિમાવત, મૂળ...

મોરબીના લીલાપર ગામે જમીન બાબતે ડખ્ખામાં જાનથી મારી નાખવાની ધમકીની રાવ

મોરબી: શહેરના લીલાપર ગામે પ્લોટમાં લાકડાના ધંધા બાબતે બોલાચાલી બાદ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર સાત...

વાંકાનેર : દિલ્હી મોકલેલ ટાઈલ્સ ગ્રાહક પાસે પહોંચવાને બદલે ગાયબ?

મોરબી: તાજેતરમા વાંકાનેર તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ રોડલાયન્સ મારફત દિલ્હી ટાઈલ્સ ભરેલ ટ્રક મોકલેલ હોય પરંતુ ટ્રક ચાલકે ટ્રક ગ્રાહકને ન પહોચાડી પોતાના આર્થિક લાભ માટે ટાઈલ્સ ઓળવી જઈ ટ્રાન્સપોર્ટર...
POLICE-A-DIVISON

મોરબીમાં શનાળા રોડ અમરનગરમાં રહેતા વકીલને પ્રેમ સબંધ મામલે ખૂનની ધમકી !!

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરનગરમાં રહીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપભાઈ બાલુભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદ છે કે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર ગીરીશભાઈની બહેનને આરોપી જયેશભાઈ હરજીવનભાઈ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...