મોરબી: સ્વ. હર્ષ રામજીભાઈ ચાડણિયા ને હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: ગત તા. 20-12021 ને બુધવારે સદગતી પામેલ સ્વ. હર્ષ રામજીભાઈ ચાડણિયા ને સંજયભાઈ કડીવાર તથા તેમના ધર્મ પત્ની પારુલ બેન સંજયભાઈ કડીવાર હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે.
મોરબી: શેખપર ગામે માતાજીનો માંડવો યોજાયો
: મોરબી : મોરબીના શેખપર ગામે માતાજીનો મંડાવોયોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો
મોરબી : પલ્ટી મારી ગયેલી કારમાં રાજકોટના બે પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા હોવાનું...
મોરબી : તાજેતરમા મોરબીના જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર આજે વહેલી સવારે એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી.
બનાવને પગલે કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. દારૂ ભરેલી કાર પલ્ટી...
મોરબી: આગામી તા. 24 એ સ્વ. નીમુબા સજુભા ઝાલાના સ્મરણાર્થે ની:શુલ્ક કૃત્રિમ અંગ-માપ શિબિર...
મોરબી: સ્વ. નીમુબા સંજુભા ઝાલાના સ્મરણાર્થે ની:શુલ્ક અંગ-માપ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નારાયણ સેવા સંસ્થાન ઉદેયપુર અને ઘનશ્યામસિંહ સંજુભા ઝાલા (રંગપર) મોરબી તરફથી આગામી તા. 24 ને...
મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી
મોરબીમાં રાજપૂત કરણી સેનાએ મહારાણા પ્રતાપ સર્કલે મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી
મોરબી: તાજેતરમા મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના દ્વારા શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપની...
















