Thursday, August 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી-માળીયા (મી.)ના 29 જેટલા રસ્તાઓ રૂ. 49.99 કરોડના ખર્ચે રી-કાર્પેટ કરવામાં આવશે, ધારાસભ્યે જોબ...

ધારાસભ્ય તેમજ ભાજપના તાલુકા અને જિલ્લા સંગઠનની રજૂઆતો ફળી મોરબી : તાજેતરમા મોરબી – માળીયા (મીં) વિધાનસભા મત વિસ્તારના હૈયાત રસ્તા કે જે સાત વર્ષથી વધુ સમયથી રી-કાર્પેટ ન થયેલ હોય તેવા...

મોરબીના વિરમગામ નજીક માતાના અગ્નિસંસ્કાર માટે સુરતથી મોરબી આવી રહેલા દંપતીની કારને રસ્તામાં નડ્યો...

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર મોરબીના દંપતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા મૃતક માતાના અંતિમ દર્શનથી પણ વંચિત : અરેરાટી મોરબી : જીવનમા ઘણા એવા બનાવો બનતા હોય છે જે જાણીને એવું લાગે કે કુદરત પણ...

મોરબી : 10ના ચલણી સિક્કા અને 5 રૂપિયાની નોટ ન લેવામાં આવતી હોવાની ...

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી રજુઆત મોરબી : હાલ મોરબી જિલ્લા તેમજ શહેરમાં નાણાકીય લેવડદેવડ માટે દસ રૂપિયાના દરના ચલણી સિક્કા તથા 5 રૂપિયાના દરની ચલણી નોટો સ્વીકારવાની...

મોરબીના નાની વાવડી ગામમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : હાલ મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતી એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. નાની વાવડી ગામમાં રહેતા પૂનમબેન...

મોરબીમાં પેટા-ચૂંટણી વખતે શરૂ કરેલી સફાઈ ઝુંબેશ હાલમાં કેમ બંધ છે? : કોંગી અગ્રણીનો...

પેટા-ચૂંટણી સમયે સાંસદ મોહનભાઇએ અંગત રસ લઇ કરાવેલા પ્રાથમિક સુવિધાના કામો માત્ર મત મેળવવા પૂરતો દેખાવ હોવાનો કોંગ્રેસના રમેશભાઈ રબારીનો ધારદાર આક્ષેપ મોરબી : હાલ મોરબી શહેરના નાગરિકોની સુખ-સુવિધા એવા ભૂગર્ભ ડ્રેનેજને સફાઈની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...