મોરબી : કોરોના ધીમો પડતા દિવાળીના તહેવારની રોનક બજારમાં જોવા મળી
દિવાળીની ખરીદીની ધીમીગતીએ જામતા માહોલથી છેલ્લા દિવસોમાં દરેક વસ્તુઓની ધૂમ ખરીદી થાય તેવી વેપારીઓને આશા અને ઉમીદ
મોરબી : હાલ સ્વયં શિસ્ત અને સાવધાનીથી હવે કોરોનાનું જોર ધીમું.પડ્યું છે.આપત્તિઓનો ખુમારી પૂર્વક સામનો...
મોરબી: આજે શહિદ ભગતસિંહના જન્મદીને યુવાનો દ્વારા ગાંધીચોક ખાતે શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ નું...
મોરબી: આજે મોરબીમાં યુવાનોએ શહીદ ભગતસિંહ ની ૧૧૩ માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી છે
યુવાનોના પ્રણેતા વીર શહીદ ભગતસિંહની આજે ૧૧૩ મો જન્મદિવસ છે ત્યારે મોરબીના યુવા સામાજીક કાર્યકર કેતનભાઈ રામાવત સહિતની...
મોરબીમાં ઠંડીનું જોર વધ્યું લોકો ઠંડીથી ઠુંઠવાયા
મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો નીચે આવી ગયો છે.
જેના કારણે લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી ગયો છે....
મોરબીના રણછોડનગર-2માં ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા ‘આપ’ની માંગણી
મોરબી : મોરબી શહેરના ખીજડીયા રોડ રણછોડનગર – 2માં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઊભરાય છે.જેનાથી રહેવાસીઓ તંગ આવી ગયા છે. ત્યારે જો આ સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા...
ઝૂલતા પૂલ દુર્ઘટનાનો મુખ્ય જવાબદાર આરોપી જયસુખ ઓધવજી પટેલ અંતે જેલ હવાલે
તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલાએ ખાન સાહેબની કોર્ટમાંથી આરોપી જયસુખ પટેલની પોલીસ કસ્ટડી મેળવી
મોરબી : તાજેતરમાં મોરબીના ચકચારી ઝુલતા પુલ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા અજંતા ઓરેવાના મેનેજીંગ ડાયરેકટર જયસુખ...




















