મોરબી : નવેમ્બરમાં કોરોના બેકાબુ બન્યો, 458 નવા કેસ સાથે 36 દર્દીને ભરખી ગયો
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 162 જેટલા કોરોના પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા
તેમજ નવેમ્બરમાં 458 નવા કેસ સામે 387 દર્દી કોરોનામાંથી સાજા થયા, રિકવરી રેટ પણ ઘટ્યો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું...
મોરબીના માધાપર-મહેન્દ્રપરા વિસ્તારમાં રોડના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુર્હત થયું
તાજેતરમા મોરબીના માધાપર-મહેન્દ્રપરા વિસ્તારમાં એક કરોડના ખર્ચે નવા રોડ બનાવવાના હોય જે રોડના કામના ખાતમુર્હત ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યા હતા
મોરબીના માધાપર મેઈન રોડ, નાકાવાળી મેલડી માતાજી મેઈન રોડ, માધાપર...
મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચાની સોશ્યલ મીડિયા ટીમની રચના કરાઈ
મોરબી : હાલ જીલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા યુવા મોરચો સોશ્યલ મીડિયા ટીમની રચના કરવામાં આવી છે
જે સોશ્યલ મીડિયા ટીમમાં કુલદીપ ચાવડા, સંદીપ અઘારા, સંજય ઠાકોર, ગજેન્દ્ર ભટ્ટ, રવિ...
મોરબીના નવયુવાન ડો. હિતેશ પારેખે રાજકોટ ખાતે કોવિડ-19ની ફરજ નિભાવી
મોરબી : મોરબીની સોની બજારમાં મોદી સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ડો. હિતેશ પારેખએ રાજકોટ ખાતે આવેલ PDU સિવિલ હોસ્પિટલમાં આઠ દિવસ ઇન્ટર્ન તરીકે કોવિડ-19ની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી.
અને કોરોના વાયરસનાં...
જીવના જોખમે કોવિડ દર્દીઓની સંભાળ લેતા અજયભાઈ લોરીયા
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: જયારે બધી બારીઓ. બંધ થઈ જાય ત્યારે કુદરત કોઈ એકાદ બારી ખુલી પણ રાખે છે અને "વૈષ્ણવજન એને કહીયે જે પીડ પરાઈ જાણે" એ ઉક્તિ યથાર્થ સાર્થક...















