મોરબીમાં ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર એલસીબી ત્રાટકી : 5.14 લાખ રોકડ રકમ કબજે
જોધપર ગામની સીમમાં બંગલામાં જુગારનો પાટલો માંડનાર સાત શખ્સો પકડાયા
મોરબી : હાલ મોરબી તાલુકાના જોધપરમાં આવેલ ફ્લોરા હાઉસના બંગલામાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી સાત જુગારીઓને...
સીદસર ઉમિયાધામ ખાતે ટંકારાના યુવા ઉધોગપતિને શ્રેષ્ઠ દાતા સન્માન
હાલ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે માઁ ઉમિયાના ચરણે સૌરાષ્ટ્રના ખુણે ખાંચરેથી માં ઉમાને શિશ ઝુકાવવા લાખો ભાવિકો ઉમટી પડ્યા છે.
ત્યારે સંસ્થા ના...
મોરબી: ત્રાજપર ચોકડી નજીક લુખ્ખાઓનો આતંક: રિક્ષામાં તોડફોડ
મોરબી: મોરબીના ત્રાજપર ચારરસ્તા પાસે માથાભારે શખ્શો દ્વારા સોડા ની રીક્ષા ચાલવતા યુવાનની રિક્ષામાં નજીવી બાબતે તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોદાની રિકશા ચલાવતો યુવાન તૌફીક જયારે ત્રાજપર...
મોરબી: રંગપર ગ્રામ પંચાયત પાંચમી વખત સમરસ
મોરબીની રંગપર ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સર્વાનુંમતે સરપંચ અને ઉપસરપંચની નિયુક્તિ
મોરબી : હાલ મોરબી જિલ્લાની હાલ ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ દરમિયાન વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય તેવા...
ધ્રાંગધ્રાના કુડા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો
મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના...




















