વાંકાનેર યાર્ડ ભારત બંધમાં જોડાશે : મોરબી અને હળવદ યાર્ડ બંધ માં નહીં જોડાય
મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ કાયદાઓનો સંસદમાં વિરોધ પક્ષોએ આક્રમક વિરોધ કર્યો છે. ત્યારે સમગ્ર દેશના ખેડુત સંગઠનો આ ખેડૂત વિરોધી કાયદાઓનો આક્રમક...
મોરબીમાં સોમવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ બાબતો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત મોરબીની ખાસ સામાન્ય સભાની આગામી બેઠક તા.7ને સોમવારના રોજ બપોરે 2:30...
વાંકાનેર : હસનપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 2,300 જપ્ત કર્યા છે.
ગઈકાલે તા. 16ના રોજ હસનપર ગામમાં શક્તિપરા ઢોળા...
મોરબીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ
હાલ પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કરાયા
મોરબી : હાલ મોરબીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ...
મોરબી સીરામીક ઉદ્યોગકારો દ્વારા રાજયમંત્રીને રજુઆત
મોરબીમાં હાલ ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટમાં મંદીને કારણે ટાઇલ્સની માંગમાં ઘટાડો થયો હોય ઉપરથી છેલ્લા છ મહિનામાં ગેસના ભાવ ઉપરાઉપરી વધતા સીરામીક ઉધોગના અસ્તિત્વ સામે પડકાર ઉભો થયાની વિગતવાર રજુઆત...














