મોરબીમાં વન વિભાગ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર કાર્યરત...
હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવામાં સહયોગ આપવા અપીલ
મોરબી: હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે ઉત્તરાયણના તહેવાર માટે કરુણા અભિયાન તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઠેરઠેર કેન્દ્રો ઉભા કરાયા છે.જ્યાં ઘાયલ...
મોરબીના શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં ગંદકીના ગંજ !!
મોરબી : હાલ મોરબીના છેવાડાના વિસ્તાર ગણાતા શનાળા બાયપાસ પાસેના લાયન્સનગરમાં તંત્રના પાપે વર્ષોથી પ્રાથમિક સુવિધાનો સંદતર અભાવ હોય ઉપરથી વિસ્તારમાં શાળા પાસે જાહેર રોડ કચરાના ડુંગર ખડકાયા છે. આ...
મોરબીમાં 1295 જેટલા મતદારોએ ડીજીટલ ચુંટણી કાર્ડનો લાભ લીધો
નવા મતદારો ઇ-એપિક કાર્ડ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકશે
મોરબી : હાલ મતદારયાદી સુધારણા કાર્યક્રમ – ૨૦૨૧ માં નવા નોંધાયેલા યુવા મતદારો ડીજીટલ સ્વરૂપમાં પોતાના ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે રાષ્ટ્રીય...
મોરબી જિલ્લામાં આજે કોરોનાના માત્ર 17 કેસ નોંધાયા : હવે એક્ટિવ કેસ 264 જ...
12 કેસ મોરબી તાલુકાના, બાકીના 5 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
મોરબી ફરી કોરોના મુક્ત થવા તરફ : નવા કેસ આવવાના બંધ, એક્ટિવ કેસ માત્ર...
મોરબી : હાલ મોરબી જિલ્લો હવે કોરોના મુક્ત થવા તરફ છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના નવા કેસો આવવાનું જ બંધ થઈ ગયું છે. સામે જુના દર્દીઓ પણ રિકવર થઈ રહ્યા હોય....















