મોરબીની 216 ગ્રામ પંચાયતોમાં જીત મેળવ્યાનો ભાજપનો વિશ્વાસ
આંકડામાં નથી પડવું પણ અનેક ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસ પ્રેરિત હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગ્રામીણ સંસદ એટલે કે ગ્રામ પંચાયતોમાં સ્થાનિક મનપસંદ ઉમેદવારોને નાગરિકોએ જીત અપાવવાની સાથે...
વાંકાનેર : હસનપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 2,300 જપ્ત કર્યા છે.
ગઈકાલે તા. 16ના રોજ હસનપર ગામમાં શક્તિપરા ઢોળા...
મોરબીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ
હાલ પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કરાયા
મોરબી : હાલ મોરબીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ...
મોરબીમાં કોરોના રસીકરણનો શુભારંભ : ડો. જયંતી ભાડેશીયા સહિતના ડોક્ટરોએ રસી મુકાવી
મોરબી : હાલ સમગ્ર દેશની સાથે આજે મોરબીમાં કોરોનાને અંકુશ લેવા માટે મહત્વની કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબબકે મોરબી જિલ્લાના બે સ્થળે કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં...
મોરબીના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા રક્ષાબંધન નિમિત્તે ઓનલાઈન જનોઈ વિધિ યોજાઈ ગઈ
મોરબી : આજે રક્ષાબંધન નિમિતે વર્ષોની અતૂટ પરંપરા મુજબ દર વર્ષે ભૂદેવો દ્વારા યજ્ઞોપવીત બદલવાની વિધિ યોજાઈ છે. પણ આ વખતે કોરોનાની સંક્રમણ વધુ ફેલાયેલું હોય, તેથી એકબીજાની સલામતી માટે ઓનલાઈન...



















