મોરબી અને હળવદમાં બે અજાણ્યા પુરુષ સહીત કુલ ત્રણના મૃત્યુના બનાવ
મોરબીના શકત શનાળા ગામે કોઈ કારણોસર વૃધ્ધાનું મોત
તાજેતરમા મોરબીના શકત શનાળા ગામના રહેવાસી શાંતાબેન વાલજીભાઈ ધોળકિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધાનું કોઈ કારણોસર મોત થયું હતું અને ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય...
મોરબીમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભાવિકોનો ધસારો
મોરબી : આજે મોરબીમાં ખાસ શ્રાવણ માસના અંતિમ સોમવારે તમામ શિવલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ એકટાણા-ઉપવાસ કરીને ભોળીયાનાથની કૃપા મેળવવા આખો શ્રાવણ માસ ભગવાનની શિવની પૂજા અર્ચના કરી હતી....
મોરબીના ઉદ્યોગકારોના ફસાયેલા નાણા પરત અપાવવા એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવાશે : હર્ષ સંઘવી
તાજેતરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા...
મોરબી જીલ્લામાં ધો. ૯ થી ૧૨ માં ૨૨૦૮ વિદ્યાર્થીઓના ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ
મોરબી: તાજેતરમા જીલ્લામાં સરકારી શિક્ષણની ગુણવત્તામાં સુધારા અને અધિકારીઓની મહેનતને પગલે બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે ધોરણ ૯ થી ૧૨ માં કુલ ૧૪૯૯૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા હોય જેમાં ૨૨૦૮...
મોરબીના જેતપરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
જેતપર અને આજુબાજુના 500 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો
મોરબી : હાલ મોરબી તાલુકાના જેતપર ગામે કષ્ટ ભંજન બજરંગ મંડળ અને મોરબી જિલ્લાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તા. 27 ને રવિવારે જેતપર કુમાર...















