મોરબીમાં આગામી 21 ડિસેમ્બરે મોરબીમાં મહારોગ નિદાન કેમ્પ યોજાશે
વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ અને જનજાગૃતિ અભિયાન રાજકોટ દ્વારા આયોજન
મોરબી : હાલ વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબી અને જનજાગૃતિ અભિયાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે મહારોગ નિદાન કેમ્પનું...
મોરબીમાં વાલ્મિકી સમાજની બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધનની અનોખી ઉજવણી
મોરબી મા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાઈ અને બહેન ના અતુટ બંધન એટલે રક્ષાબંધન પર્વ નિમિત્તે મોરબી મા વર્ષોથી વોર્ડ નં 4 મા સોઓરડી વિસ્તારમાં સફાઈ કામદાર બહેનો વાલ્મીકિ સમાજની...
મોરબી: નગરપાલિકાના તંત્રવાહકોએ જાહેર યુરિનલ રીપેર ન કરતા વેપારીઓએ સ્વખર્ચે રીનોવેશન કર્યુ !!
મોરબીના નગર દરવાજે નગરપાલિકાનું 'મોટું' નાક કપાયું
મોરબી : મોરબીના હાર્દસમાં નગર દરવાજા ચોકમાં આવેલ જાહેર યુરિનલ નગરપાલિકાએ રીપેર કર્યાના ગણતરીના દિવસોમાં જ તહસનહસ થઈ જતા વેપારી મંડળ દ્વારા વારંવાર રીપેર કરવા...
મોરબી જિલ્લામાં આજથી વડીલોને વેકસિનેશન શરૂ થયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના પત્નિ શ્રીમતી અંજલિબેને લીધો વેકસીનનો પ્રથમ ડોઝ
મોરબી: હાલ કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે પોલીસકર્મી, એસઆરપી, તમામ મેડિકલ વોરિયર્સને રસી આપવામાં...
વાવાઝોડાથી થયેલ નુકશાનીને પગલે માલધારી પરિવારોને કેશડોલ ચૂકવો : રમેશભાઈ રબારી
હાલ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે રબારી, ભરવાડ સહિતના માલધારી પરિવારોને ઘાસચારો, ઘરવખરીનું નુકશાન થયું હોય જેથી માલધારી પરિવારને તાત્કાલિક કેશડોલ ચુકવવા માંગ કરવામાં આવી છે
મોરબી કોંગ્રેસ અને માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને...
















