Saturday, June 27, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં આગામી 21 ડિસેમ્બરે મોરબીમાં મહારોગ નિદાન કેમ્પ યોજાશે

વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ અને જનજાગૃતિ અભિયાન રાજકોટ દ્વારા આયોજન મોરબી : હાલ વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબી અને જનજાગૃતિ અભિયાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે મહારોગ નિદાન કેમ્પનું...

મોરબીમાં અતિવૃષ્ટિથી પાકની નુકશાની અંગે 50 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ

આગામી તા. 10 સુધીમાં જિલ્લાના પાંચેય તાલુકામાં ખેતીની નુકશાનીનો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના પકોમાં વ્યાપક નુકશાની થઈ છે. ત્યારે સમગ્ર જિલ્લામાં પાકની નુકશાનીનો...

મોરબી પંથકમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું, આજે પણ વાદળછાયું વાતાવરણ

મોરબી : હાલ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. તેમજ મોડી રાત્રે...

મોરબી: નગરપાલિકાના તંત્રવાહકોએ જાહેર યુરિનલ રીપેર ન કરતા વેપારીઓએ સ્વખર્ચે રીનોવેશન કર્યુ !!

મોરબીના નગર દરવાજે નગરપાલિકાનું 'મોટું' નાક કપાયું મોરબી : મોરબીના હાર્દસમાં નગર દરવાજા ચોકમાં આવેલ જાહેર યુરિનલ નગરપાલિકાએ રીપેર કર્યાના ગણતરીના દિવસોમાં જ તહસનહસ થઈ જતા વેપારી મંડળ દ્વારા વારંવાર રીપેર કરવા...

ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ. ૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરાયો

રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ.૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરવામાં આવતા રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી છે. મોરબી તાલુકાના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...