મોરબીમાં આગામી 21 ડિસેમ્બરે મોરબીમાં મહારોગ નિદાન કેમ્પ યોજાશે
વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ અને જનજાગૃતિ અભિયાન રાજકોટ દ્વારા આયોજન
મોરબી : હાલ વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબી અને જનજાગૃતિ અભિયાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે મહારોગ નિદાન કેમ્પનું...
મોરબીમાં અતિવૃષ્ટિથી પાકની નુકશાની અંગે 50 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ
આગામી તા. 10 સુધીમાં જિલ્લાના પાંચેય તાલુકામાં ખેતીની નુકશાનીનો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના પકોમાં વ્યાપક નુકશાની થઈ છે. ત્યારે સમગ્ર જિલ્લામાં પાકની નુકશાનીનો...
મોરબી પંથકમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું, આજે પણ વાદળછાયું વાતાવરણ
મોરબી : હાલ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. તેમજ મોડી રાત્રે...
મોરબી: નગરપાલિકાના તંત્રવાહકોએ જાહેર યુરિનલ રીપેર ન કરતા વેપારીઓએ સ્વખર્ચે રીનોવેશન કર્યુ !!
મોરબીના નગર દરવાજે નગરપાલિકાનું 'મોટું' નાક કપાયું
મોરબી : મોરબીના હાર્દસમાં નગર દરવાજા ચોકમાં આવેલ જાહેર યુરિનલ નગરપાલિકાએ રીપેર કર્યાના ગણતરીના દિવસોમાં જ તહસનહસ થઈ જતા વેપારી મંડળ દ્વારા વારંવાર રીપેર કરવા...
ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ. ૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરાયો
રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી
મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા-શાપર રોડ પર ૧ર મીટર પહોળાઇનો રૂ.૪.રપ કરોડનો નવો બ્રીજ મંજુર કરવામાં આવતા રાજય મંત્રી બ્રિજેશ મેરજાની રજૂઆત ફળી છે.
મોરબી તાલુકાના...




















