Saturday, June 27, 2026
Uam No. GJ32E0006963
POLICE-A-DIVISON

મોરબીમા કપાતર પૂત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો

મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે માતાપિતાને સેવા કરવાને બદલે રૂપિયા માંગી માતાને ગાળો આપી પિતાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવાની...

મોરબી જીલ્લામાં ધો. ૯ થી ૧૨ માં ૨૨૦૮ વિદ્યાર્થીઓના ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

મોરબી: તાજેતરમા જીલ્લામાં સરકારી શિક્ષણની ગુણવત્તામાં સુધારા અને અધિકારીઓની મહેનતને પગલે બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે ધોરણ ૯ થી ૧૨ માં કુલ ૧૪૯૯૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા હોય જેમાં ૨૨૦૮...

મોરબીને ફરી સૌરાષ્ટ્રનું પેરિસ બનવવા સલાહકાર સમિતિ બનાવવા પ્રમુખે સૂચન આપ્યું

ચૂંટણી પરિણામો બાદ ચૂંટાઈ આવનારી પાંખ માટે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખની સોનેરી સલાહ અપાઈ  મોરબી : સિરામિક ઉદ્યોગ થકી સમગ્ર ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં મોરબીની આગવી ઓળખ ઉભી થઈ છે પરંતુ...

પ્રદેશ ભાજપના હોદેદારો જયંતીભાઈ કવાડિયા-વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો

તાજેતરમાં પ્રદેશ ભાજપ સંગઠનની રચના કરવામાં આવી હોય જેમાં વિવિધ હોદેદારોને નવી જવાબદારી સોપવામાં આવી છે જે પ્રદેશ સંગઠનમાં જયંતીભાઈ કવાડિયા અને વિનોદભાઈ ચાવડાને સ્થાન મળતા આજે મોરબી ખાતે સન્માન સમારોહ...

કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, જામનગરના સાંજના રૂટ બંધ : આવકમાં 50 ટકા જ...

ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ રખાયા  મોરબી : હાલ મોરબી સહીત રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...