મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ
સાવરકુંડલા પંથકમાં કાચા મકાનો માટે 40 હજાર જેટલા નળીયા અપાયા
મોરબી : મોરબીમાં સેવાકાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા અજયભાઇ લોરીયા વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મદદે આવ્યા છે. તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ...
મોરબી: “સેફટી સોલ્યુશન” સરકાર માન્ય ફાયર સેફટી સીસ્ટમ ફીટ કરી આપશે
હાલના દિવસોમાં આગના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે સુરત અને રાજકોટમાં આગની ઘટનામાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ જતા સૌ કોઈએ જોઈ છે અને પોતાનો જીવ બાળ્યા સિવાય કાઈ કરી...
મોરબી : આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પરંપરાગત ભારતીય રમકડાં બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું
મોરબી : આગામી તા. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે તથા તા. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરંપરાગત ભારતીય રમકડાં (TRADITIONAL INDIAN TOYS) બનાવવાની સ્પર્ધા મોરબીમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર...
મોરબીમાં પાલિકાની લાપરવાહીથી મોટાભાગના વિસ્તારોમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ!!
બે વર્ષનું અજવાળું એક સાથે પીરસતી નગર પાલિકા
મોરબી : હાલ મોરબી નગર પાલિકાની અણઆવડતના કારણે એલઇડી સ્ટ્રીટ નંખાયા બાદ લાઈટો બંધ કરવાની સ્વીચ ઓપરેટ કરવાનું ભુલાઈ જવાથી સ્ટ્રીટલાઈટો અખંડ બલ્ય કરે...
મોરબીના ભડિયાદ નજીક વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાઈ ગયો
હાલ મૂળ મોરબી અને હાલ બેંગ્લોરમાં વસતા ઉમેશભાઈ શાહ દ્વારા માતાપિતા અને વતન પ્રત્યેની લાગણીને પગલે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ ભડિયાદ ખાતે આયોજિત કેમ્પમાં ડો. હસ્તીબેન...




















