Wednesday, July 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવાન અજય લોરિયા ફરી શહીદોના પરિવારની વ્હારે

મોરબીના યુવા ઉદ્યોગપતિ દ્વારા ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકો ના પરિવાર માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું : આગાઉ પણ અજય લોરિયા દ્વારા શહીદોના પરિવારને ઘરે જઈને આર્થિક સહાય કરી છે (અતુલ...

મોરબીના રવાપર ગ્રામ પંચાયતની હદમાં દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય...

રવાપર ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો : આવશયક ચીજ વસ્તુ અને મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રાખી શકાશે મોરબી પેઇન્ટ એંસો. દ્વારા પણ બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો મોરબી...

મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ ૧૬ સામે પોલીસની કાર્યવાહી

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે તો અનલોક ૨ માં મળેલી છૂટછાટ બાદ લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે અને રાત્રીના કર્ફ્યું સહિતના નિયમોનું પાલન કરાતું નથી ત્યારે...

મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો

ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે...

ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી

ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે. આ બનાવની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe