Tuesday, October 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની શરમજનક બેદરકારી: જુઓ VIDEO

કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના રિપોર્ટ આપવા માટે સિવિલ તંત્રએ એકબીજા ઉપર જવાબદારીનો ખો આપતા અંતે મહિલા દર્દીને રાજકોટ જવું પડ્યું મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીનો એક વીડિયો વાયરલ થયો છે....

શુક્રવાર (1pm) : રવાપર રોડ પર વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, કુલ કેસ...

રવાપર રોડના વિદ્યુત પાર્કમાં 61 વર્ષના વૃદ્ધ થયા કોરોનાથી સંક્રમિત મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો કહેર નોન સ્ટોપ રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે સુધીમાં કોરનાના બે કેસ નોંધાયા બાદ વધુ એક...

શુક્રવાર (12.20pm) : મોરબી શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંકડો...

પારેખ શેરી અને વસંત પ્લોટમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સદી થવા જઈ રહી છે. ગઈકાલે ગુરુવારે 8 કેસ બાદ આજે શુક્રવારે નવા 2 કેસ નોંધાયા છે....
POLICE-A-DIVISON

મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 20 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

મોરબી : રાત્રે 10થી સવારે 05 વાગ્યા દરમ્યાન લાગુ થતા કર્ફ્યુની અમલવારી દરમ્યાન મોરબી જિલ્લામાંથી 20 લોકો સામે કર્ફ્યુ ભંગ કરતા કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. મોરબી સીટી.એ.ડીવી. વિસ્તારના...

મોરબીમાં ધુળકોટીયાની વાડીમાં રહેતા વૃદ્ધનું સાયકલ પરથી પડી જતા મોત

મોરબી: આ બનાવની મોરબી સીટી એ ડિવીઝમ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ પર આવેલ ધુળકોટીયાની વાડીમાં રહેતા ગણેશભાઇ પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગઈકાલે તા.૯ ના રોજ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...