મોરબી : સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામા આવ્યો
માત્ર પોસ્ટ મારફત કે જેલના ગેઇટ ઉપરથી જ રાખડી સ્વીકારવામાં આવશે
મોરબી : મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિતે જેલમાં રહેલા બંદિવાન કેદીભાઇઓને તેમની બહેનો તેમજ બહેનો તેઓના ભાઇઓને રાખડી...
મોરબીમા લખધીરપુર કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ
મોરબી: લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી...
મોરબી: વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વે ટ્રેક પર રો મટીરીયલનો પથારો
રેલ્વે તંત્રએ રેલ્વે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કર્યા બાદ વધારાનો સમાન રોડ ઉપર છોડી દેતા અકસ્માતનો ભય
મોરબી : હાલ માળીયાના વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વેટ્રેક પર રેલ્વે તંત્રની આંડોડાઈ સામે આવી...
મોરબી: વવાણિયામાં પ્રવાસનને વેગ આપવા રૂ.2.65 કરોડના કામોનું 17મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
હાલ આરોગ્ય વિભાગના 2.48 કરોડના વિવિધ કામોનું પણ લોકાર્પણ કરાશે : રાજયમંત્રી અને અધિકારીઓએ રામબાઈમાં મંદિર અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યું
મોરબી : માળીયા મી. તાલુકાના વાવણીયા ગામે આવેલ રામબાઈ માતાજીની પવિત્ર...
મોરબી: શાક માર્કેટ પાછળ ગારા, કીચડ, ગટરના ગંદા પાણીના કાયમી પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ
હાલ લોહાણાપરા વિસ્તારમાં શાક માર્કેટ તેમજ કરિયાણા, કટલેરીની ખરીદી માટે આવતા લોકોને અને વેપારીઓ ત્રાહિમામ
મોરબી : હાલ મોરબી શહેરના હાર્દ સમા શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં નગરપાલિકાની ગટરો કાયમી ઉભરાતી હોય લોકો ગારા,...