મોરબી: જન સુવિધા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગની તસવીરો
યોગ્ય વ્યવસ્થાના અભાવે સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયો
મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોના કાળમાં અનલોક લાગુ થયા બાદ તમામ સરકારી કચેરીઓમાં કામગીરી પૂર્વવર્ત કરી દેવામાં આવી છે. આથી, વિવિધ કામગીરી માટે લોકોનો...
મોરબી: દિવાળીના તહેવારોમાં આગ-અકસ્માત નિવારણ હેતુ મોરબી ફાયર વિભાગ સજ્જ
મોરબી : હાલની કોરોના મહામારીને લઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની તાકીદ મુજબ ફટાકડા ફોડવાથી ઉત્તપન્ન થતા પ્રદુષણને કારણે કોરોના સંક્રમિત દર્દીઓ અને ખાસ કરીને વૃદ્ધો-બાળકોને વધુ તકલીફ થવાની સંભાવના હોવાથી ફટાકડા...
કોરોનાના હાલ માત્ર 6 જ કેસ : હળવદના બીમાર દર્દીનું મોત
હાલ તમામ કેસ મોરબી તાલુકાના જ, બાકીના તાલુકાઓમાં રાહત : 39 દર્દીઓ સાજા થયા, હવે એક્ટિવ કેસ માત્ર 107 જ રહ્યા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે....
મોરબીમા લખધીરપુર કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ
મોરબી: લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી...
મોરબી જિલ્લાના પત્રકારોના હીતોની રક્ષા માટે પ્રેસ વેલ્ફેર કલબની રચના
મોરબી : તાજેતરમાં પત્રકારત્વની લોકશાહીમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. ત્યારે મોરબી જિલ્લામાં નિષ્પક્ષ, પ્રમાણિક અને પોઝિટિવ પત્રકારત્વને પ્રોત્સાહન આપવા અને પત્રકારોના હિતોની રક્ષા કરવાના મુખ્ય હેતુ સાથે મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર...
















