વાંકાનેર દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્ને પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ
વાંકાનેર: હાલ પંથકમાં દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્નો અંગે દલિત સમાજના અગ્રણીઓને સાથે રાખીને ભાજપ આગેવાનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી
વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની આગેવાની...
વાંકાનેરમાં ખાતર કૌભાંડની શંકા: ખેડૂતે એક થેલી ખાતર લીધું પરંતુ બિલ બન્યું સાડત્રીસ થેલીનું!!
ડીએપી ખાતરની એક થેલીના રૂ.૧૨૦૦ ને બદલે ૩૭ બેગ ખાતરના રૂ.૨૭૫૪૭નો મેસેજ આવતા ભાંડો ફૂટ્યો
વાંકાનેર: હાલ ખેડૂતોને સનસીડાઈઝ ભાવે મળતા યુરિયા, એમોનિયા અને ડીએપી જેવા ખાતરની સબસીડી હજમ કરી ખાતરના કાળાબજાર...
મોરબી : એનિમલ હેલ્પલાઇનના કર્મીઓએ ગાયની સારવાર કરી નવજીવન આપ્યું
મોરબી : હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ નજીક એક ગૌમાતા શીંગડાના કેન્સરથી પીડાતી હતી. 1962 કરુણા એનિમલ હેલ્પલાઇનને જાણ થતા કર્મચારીઓએ ગાયની સારવાર કરી જીવનદાન આપ્યું હતું.
મહેન્દ્રનગર ગામ નજીક આવેલ ભકિતનગર...
ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા અનોખી રીતે ઉજવાશે વડાપ્રધાનનો જન્મદિવસ
15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 73 શ્રેષ્ઠ ચિત્રોની પ્રદર્શની પણ યોજાશે
મોરબી : તાજેતરમા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપ પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિનસ...
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું
મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું...