મોરબી: ટમેટા એ ભાવમાં 200 ની સપાટી વટાવી !!
મોરબી : હાલના સમયે 30થી 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાતા ટમેટાના ભાવમાં છેલ્લા એકથી દોઢ મહિનાથી સતત ભાવ વધારો થઇ રહ્યો છે, મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 100...
મોરબીમાં બંધની નહિવત અસર જોવા મળી : હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ મિશ્ર...
આજે બંધના એલાનને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિનો માહોલ, માર્કેટીંગ યાર્ડ, બજારો, એસટી પણ ચાલુ
મોરબી, વાંકાનેર, હળવદ, અને ટંકારા : આજે કૃષિ સંબધિત ત્રણ વિધાયકો રદ કરવાની માંગ સાથે આજે...
મોરબી જિલ્લામાં 28 ફેબ્રુઆરીએ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી : 2 માર્ચે મતગણતરી શરુ
મોરબી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.જેથી આજથી જ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ...
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...
દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા વકીલ મંડળના સિનિયર...
મોરબી : ગુજરાત ગરાસીયા એસો.ના પ્રમુખ ધ્રુવકુમારસિંહનું કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યુ
મોરબી : હાલ ગઇકાલે રાજપૂત કરણી સેના-મોરબી દ્વારા કચ્છ-કાઠિયાવાડ-ગુજરાત ગરાસીયા એસોસિયશનના પ્રમુખ પદે ધ્રુવકુમારસિંહ જાડેજા (ધ્રુવદાદા)ની વરણી થયેલ હતી.
આથી, એમનું સન્માન રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની ટીમ, શહેર...
















