જેતપર (મચ્છુ)માં મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરાઈ
મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં આજે જય મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાકાલેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ મનાવવામાં આવ્યો છે. જેમાં મહાકાલેશ્વર મંદિરના મહંત બલરાજગીરી બાપુ તથા ભારદ્વાજગીરી બલરાજગીરી ગોસ્વામી દ્વારા...
મોરબી; તા. 24, કોરોનાના માત્ર 8 જ કેસ : એક્ટિવ કેસ 29
મોરબી તાલુકામાં 4, વાંકાનેરમાં 1 અને હળવદ તાલુકામાં 3 કેસ : 3 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
મોરબી : 108ની ટીમે ખાટલા પર સગર્ભાને ઊંચકી એમ્બ્યુલન્સ સુધી લઇ જઈ ડિલિવરી કરાવી
જેતપર-મચ્છુ સરકારી હોસ્પિટલે 108 સેવાની ટીમને બિરદાવી પ્રમાણપત્ર આપ્યું
મોરબી : હાલ મોરબી તાલુકાના હરીપર કેરાલા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતી સુમતીબેન ડામોર નામની સગર્ભાને સવારના સમયે પ્રસૂતિની પીડા ઉપાડતા ૧૦૮ ઈમરજન્સી સેવાને...
અમરેલી: ધો.10-12ની એકમ કસોટીના પેપર ફુટવાની વાત માત્ર અફવા, શિક્ષણ અધિકારીએ કર્યો ખુલાસો
અમરેલી: ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડની ચર્ચાએ જોર પકડ્યું છે. અમરેલીમાં ધો.10 અને 12ની એકમ કસોટી-2ની પરીક્ષા લેવાય તે પહેલા પેપર ફૂટ્યું હોવાના સ્કિનશોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. જોકે...
મોરબી જિલ્લામાં 28 ફેબ્રુઆરીએ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી : 2 માર્ચે મતગણતરી શરુ
મોરબી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.જેથી આજથી જ આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ...


















