ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...
દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા વકીલ મંડળના સિનિયર...
મોરબી : ગુજરાત ગરાસીયા એસો.ના પ્રમુખ ધ્રુવકુમારસિંહનું કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યુ
મોરબી : હાલ ગઇકાલે રાજપૂત કરણી સેના-મોરબી દ્વારા કચ્છ-કાઠિયાવાડ-ગુજરાત ગરાસીયા એસોસિયશનના પ્રમુખ પદે ધ્રુવકુમારસિંહ જાડેજા (ધ્રુવદાદા)ની વરણી થયેલ હતી.
આથી, એમનું સન્માન રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની ટીમ, શહેર...
યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રમુખ દેવેન રબારી દુબઈ ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ભાગ લેશે
મોરબી: વિગતો મુજબ આપવાનો નોઆનંદ સૂત્રને સાર્થક કરી મોરબી શહેર જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી આગામી મે મહિનામાં ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ડેલિકેટ્સ તરીકે સિલેક્ટ થતા દુબઇ...
મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા 10 હજાર માસ્કનું વિતરણ કરાયું
મોરબી: વધતા કોરોના સંક્રમણ વચ્ચે જનજાગૃતિ અને લોકભાગીદારી આવશ્યક બની ગઈ છે ત્યારે મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા આજે શનિવારે મોરબીમાં જુદા-જુદા ચાર સ્થળે દસ હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું...
મોરબી જિલ્લામાં આજે 5452 લોકોનું વેકસીનેશન થશે
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે તા.23ના રોજ કોવિડ વેકસીનેશનના ભાગરૂપે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45 થી 59 વર્ષના કોમોર્બીડિટી ધરાવતા સિનિયર સિટીઝનનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.જેમાં 45 થી...


















