Saturday, May 10, 2025
Uam No. GJ32E0006963

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...

જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન

મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...

ટંકારામાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરવાની માંગણી

ટંકારામાં મામલતદાર કચેરીના ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે ટંકારામાં મામલતદાર કચેરીમાં વરસાદ પડતાં જ કમ્પાઉન્ડમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે તાજેતરના વરસાદમાં પણ...

હળવદમાં જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ મુલાકાત લીધી

કોરોનાના કેસોને લઈને જિલ્લા પ્રભારી સચિવે સરકારી હોસ્પિટલ સહિત અમુક વિસ્તારમાં મુલાકાત લીધી:  જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને ચાર કેસ છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી હળવદ : મોરબી જિલ્લા...

મોરબીના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ બાયપાસ પાસે ઉભરાતી ગટરની સઘન સફાઈ કરાવી

મોરબી : મોરબીના બાયપાસ વિસ્તારમા પાણી ફરી વળ્યાં હતા.ઘણા સમયથી આ સોસાયટીઓમાં ગટર ઉભરાતી હીવથી ગંદકીનો વિકટ પ્રશ્ન બન્યો હતો અને ઘરોમાં પણ ગટરના પાણી ઘુસી જતા રોગચાળાની દહેશત ઉભી થઇ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...