મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના રસ્તે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી દર્શનાર્થીઓને હાલાકી
સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી
મોરબી: મોરબી શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર મહાદેવજીના મંદિર જવાના રસ્તે લાઈટો બંધ હોય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો દર્શન માટે જતા હોય જેથી અંધકારને પગલે...
મોરબીમાં બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ: દેકારો
મોરબી : આજે મોરબીમાં અત્યારે રાત્રીના સમયે બીએસએલએલનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
જેને પરિણામે બીએસએનએલના સીમકાર્ડ ધરાવતા મોબાઈલનો સંપર્ક થઈ શકતો નથી. નેટવર્ક ઠપ્પ થઈ જતા ગ્રાહકોમાં દેકારો...
દિવાળીને અનુલક્ષી મોરબીથી દાહોદ, પંચમહાલ અને અમદાવાદ માટે ઉમેરાયેલ બસો દોડશે
સીરામીકના શ્રમિકો માટે કારખાનેથી બસમાં પિકઅપ કરવાની પણ વ્યવસ્થા
મોરબી : હાલના આગામી દિવાળીના તહેવારો નિમિતે મોરબી એસટી ડેપો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી...
મોરબી જિલ્લામાં વીજકર્મચારીઓના આંદોલનનો પ્રારંભ : આજે પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા
આવતીકાલથી 20મી સુધી કાળી પટ્ટી બાંધી ફરજ નિભાવશે : 21મીએ માસ સીએલ ઉપર જશે
મોરબી : હાલ સાતમા પગાર પંચના મળવા પાત્ર ભથ્થાને લઈ રાજ્યભરમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ...
જીવ ને ‘શિવ’ સાથે મિલનનો અવસર દિવ્ય શ્રાવણ માસનો આજથી શુભારંભ
મોરબી: જીવ ને 'શિવ' સાથે મિલનનો દિવ્ય અવસર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયેલ છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમના તમામ વાંચકો- દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવે છે
'દિવ્યદ્રષ્ટિ'...