માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા : ગ્રામલોકોને હાલાકી
વીજળીના વારંવાર ઝટકાથી વીજ ઉપકરણોને નુકશાન થયું : લાઈટ પ્રશ્ને યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી
માળીયા : માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા સર્જાયા છે. વારંવાર વીજળી ગુલ થવાથી...
મોરબીમાં આજે 1569 જેટલા લોકોએ લીધી કોરોના વેકસીન લીધી
મોરબી : મોરબીમાં સિનિયર સીટીઝન અને બીમાર વ્યક્તિઓને કોરોના રસી આપવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં આજે 1569 લોકોને વેકસીન આપવામાં આવી હતી.
મોરબી જિલ્લામા કોવિડ વેકસીનેશનના ભાગરૂપે કુલ 39 સ્થળોએ...
મોરબીમાં મકરસંક્રાંતિ પર્વે ગરીબ લોકોને ભોજન કરાવી પર્વની પ્રેરણાદાયી ઉજવણી
ચાંદની પાન મિત્ર મંડળ-મોરબી વોર્ડ નં.10 ભાજપના કાર્યકરો દ્વારા અનોખી ઉજવણી કરાઈ
મોરબી: તાજેતરમા ઉજવાયેલ મકરસંક્રાંતિ પર્વમાં દાનનું અનેરું મહત્વ રહેલું છે જેથી આ દિવસે સૌ કોઈ યથાશક્તિ દાનપુણ્ય કરીને પુણ્યથું ભાથું...
મોરબીમાં કોરોના રસીનો બીજો રાઉન્ડ શરૂ થયો : આરોગ્ય અધિકારીઓએ રસી મુકાવી
મોરબી : હાલ મોરબીમાં આજે બીજા તબક્કામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મુકાવી હતી.
મોરબી...
અગરિયા સમાજના પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રી ડો.મૂંઝપરાને રજુઆત કરાઈ
ઠાકોર સમાજના અગ્રણી પપ્પુભાઈ ઠાકોર, સનતભાઈ ડાભી સાહિતનાઓએ કરી રજુઆત
હળવદ : હળવદ – ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયા સમાજને વારંવાર મીઠાના અગરમાં પાણી ઘુસી જવા તેમજ સમાજ ઉત્થાનના પ્રશ્નને લઈ ઠાકોર...