Monday, October 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આજે લોહાણા સમાજ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીમાં આજે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું આયોજન દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સવારે...

આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું

મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...

મોરબી જિલ્લામાં 70 સ્થળો એ વેકસીનેશનની કામગીરી શરૂ

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે 18 થી વધુ વયજુથના લોકો માટે 70 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે યુવાવર્ગમાં વેકસીન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આથી...

મોરબી: નહેરૂ ગેઇટ ચોક નજીકમાં વીજપોલ નમી જતા તોળાતું જોખમ

મોરબી : તાજેતરમા મોરબી શહેરની હૃદય સમાન ભરચક્ક બજાર વિસ્તાર ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં આવેલો એક વિજપોલ ધીરેધીરે કરતા સાવ જોખમી રીતે નમી ગયો છે.આ વિજપોલ એટલી હદે નમી ગયેલ છે. આ...

ગુજરાતમાં કોરોના માટે થતા RT-PCR ટેસ્ટનો ચાર્જ ઘટ્યો: હવેથી 1500ને બદલે 800 રૂ.માં...

ઘરે આવીને ટેસ્ટ કરશે તો માત્ર 1100 રૂપિયા ચાર્જ થશે મોરબી : હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું લેવાયું છે. જેમાં RT-PCR ટેસ્ટનો ભાવ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ યશ ચંદારાણા માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...