મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ
મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...
સામાજિક કાર્યકર હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા બિનવારસી અસ્થિનું વિસર્જન કરાયું
જૂનાગઢ દામોદર ફૂડમાં વિધિવત વિસર્જન કરાયું
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા 25 બિનવારસી અસ્થિઓનું જૂનાગઢના દામોદર કુંડમાં વિસર્જન કરાયું હતું.
આજે તારીખ 23...
મોરબીના સાંસદની મુલાકાત બાદ તંત્ર કામે તો લાગ્યું પરંતુ હજુ પરિસ્થિતિ ભયાનક
વધુ એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ વોર્ડની મંજૂરી : આજે 85 બેડની મંજૂરી અપાઈ, જોકે એ તમામ બેડ પણ પહેલાથી જ ભરાયેલા હતા
હજુ પણ મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડની...
હવે બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા ફરજીયાત
અધિક મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ બહાર પડાયું
મોરબી : મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો,તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ,મલ્ટીપ્લેક્ષ થીએટર,એલ.પી.જી. તથા...
મોરબી જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાઈ ગયો
નવનિયુક્ત મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને ઉપપ્રમુખ જયંતીભાઈ કાવડિયાનું અભિવાદન કરાયું
મોરબી : ભારતીય જનતા પાર્ટી-મોરબી જિલ્લા દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. મોરબી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક...


















