મોરબીમાં આજે લોહાણા સમાજ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે
મોરબી : મોરબીમાં આજે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું આયોજન દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં સવારે...
આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...
મોરબી જિલ્લામાં 70 સ્થળો એ વેકસીનેશનની કામગીરી શરૂ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે 18 થી વધુ વયજુથના લોકો માટે 70 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે યુવાવર્ગમાં વેકસીન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આથી...
મોરબી: નહેરૂ ગેઇટ ચોક નજીકમાં વીજપોલ નમી જતા તોળાતું જોખમ
મોરબી : તાજેતરમા મોરબી શહેરની હૃદય સમાન ભરચક્ક બજાર વિસ્તાર ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં આવેલો એક વિજપોલ ધીરેધીરે કરતા સાવ જોખમી રીતે નમી ગયો છે.આ વિજપોલ એટલી હદે નમી ગયેલ છે.
આ...
ગુજરાતમાં કોરોના માટે થતા RT-PCR ટેસ્ટનો ચાર્જ ઘટ્યો: હવેથી 1500ને બદલે 800 રૂ.માં...
ઘરે આવીને ટેસ્ટ કરશે તો માત્ર 1100 રૂપિયા ચાર્જ થશે
મોરબી : હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું લેવાયું છે. જેમાં RT-PCR ટેસ્ટનો ભાવ...