Sunday, March 22, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં મકરસંક્રાંતિ પર્વે ગરીબ લોકોને ભોજન કરાવી પર્વની પ્રેરણાદાયી ઉજવણી

ચાંદની પાન મિત્ર મંડળ-મોરબી વોર્ડ નં.10 ભાજપના કાર્યકરો દ્વારા અનોખી ઉજવણી કરાઈ  મોરબી: તાજેતરમા ઉજવાયેલ મકરસંક્રાંતિ પર્વમાં દાનનું અનેરું મહત્વ રહેલું છે જેથી આ દિવસે સૌ કોઈ યથાશક્તિ દાનપુણ્ય કરીને પુણ્યથું ભાથું...

મોરબીના મકનસર પાસે અકસ્માતની ઘટનામાં ટ્રકચાલક સામે નોંધાયો ગુનો નોંધાયો

મોરબી : હાલ મોરબીના મકનસર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર મંગળવારે સાંજે ટ્રકચાલકે ટ્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને...

અગરિયા સમાજના પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રી ડો.મૂંઝપરાને રજુઆત કરાઈ

ઠાકોર સમાજના અગ્રણી પપ્પુભાઈ ઠાકોર, સનતભાઈ ડાભી સાહિતનાઓએ કરી રજુઆત હળવદ : હળવદ – ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયા સમાજને વારંવાર મીઠાના અગરમાં પાણી ઘુસી જવા તેમજ સમાજ ઉત્થાનના પ્રશ્નને લઈ ઠાકોર...

હવે બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા ફરજીયાત

અધિક મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ બહાર પડાયું  મોરબી : મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો,તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ,મલ્ટીપ્લેક્ષ થીએટર,એલ.પી.જી. તથા...

વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠ્યું !!

વાંકાનેરના દીવાનપરામાં બનેલી ઘટના નાગરિકોએ જીવના જોખમે આગ ઓલવવા પ્રયાસ કર્યા વાંકાનેર : આજે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આજે ભરબપોરે વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠતા સ્થાનિકોએ જીવના જોખમે આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા....
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe