મોરબીને નર્કાગાર બનાવનાર નગરપાલિકા ક્યારે જાગશે ? કોંગ્રેસનો અણીયારો સવાલ
મોરબીની ગંદકીથી પ્રજા પરેશાન છે છે ત્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે તંત્ર જાગશે કે શું : રમેશભાઈ રબારી, મહેશ રાજ્યગુરુ
મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી મોરબીની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાની...
સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાનના ૭૩ માં જન્મદિન નિમિતે અભુતપુર્વ ઉજવણી
મોરબી: વિગતો મુજબ સાંસ્કૃતિક સેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાંસ્કૃતિક સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી...
મોરબી: ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોની પડતર પ્રશ્ને મૌન રેલી યોજાઈ
મોરબી : આજે મોરબી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોએ આજે પડતર પ્રશ્ને સરકારને ઢંઢોળવા મૌન રેલી યોજી હતી. મૌન રેલીમાં સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી 350...
પુસ્તક પરબ ટીમના ત્રણ સભ્યો કલા મહાકુંભમાં વિજેતા જાહેર
મોરબી : હાલ રાજય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનર અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મોરબી સંચાલીત મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભ -૨૦૨૩ ગત ૧૭,૧૮ ડિસેમ્બર રવિવાર...
મોરબી પાલિકા કર્મીઓને કલેકટરે તતડાવ્યા !!
મોરબી : હાલ ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ ન ઉકેલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદને પગલે શનિવારે ખુદ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પાલિકાના તમામ સ્ટાફની મિટિંગ...