Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લાલપર નજીક કન્ટેનર પલ્ટી મારી ગયું, સદનસીબે કોઈ જ જાનહાની નહિ

મોરબી: મોરબીના લાલપર નજીક ગુરુવારે એક કન્ટેનર પલટી મારી ગયું હતું મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ લાલપર ગામ પાસેથી પસાર થતા કન્ટેનરના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ કન્ટેનર...

મોરબીના ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજના કામથી ઓફીસ-દુકાનોમાં નુકશાનની ફરિયાદ

મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે ઓવરબ્રિજ કામ ચાલી રહ્યું હોય જેના પગલે આસપાસની ઓફીસ અને દુકાનમાં નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે જે મામલે માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી...

રાજકોટ : ડો. યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા માસ્ક વગરના...

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવા ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ મેદાને ઉતાર્યા છે। સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વધુ સંખ્યામાં...

મોરબી: ખોખડા હનુમાનજી ના મંદિર બેલા રોડ પાસેથી નવા કપડાં ભરેલ બેગ મળી...

મોરબી: મોરબીના બેલા રોડ પરથી ખોખડ હનુમાનજી ના મંદિરે જતા રસ્તામાંથી નવા કપડા ભરેલ થેલી મળી છે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના બેલા રોડ પરથી ખોખડ હનુમાનજી ના મંદિરે જતા રસ્તામાંથી નવા કપડા...

મોરબી જિલ્લામાં કોરોનાની બેવડી સદી પુરી : આજે બીજા 5 કોરોના પોઝિટિવ કેસ...

નવા છ કેસની આજે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો થયો 203 મોરબી : મોરબી જિલ્લામાં બપોરે હળવદમાં એક કોરોના પોઝિટિવ કેસ બસ સાંજે જિલ્લામાં વધુ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...