Saturday, March 21, 2026
Uam No. GJ32E0006963

મોરબી: પરિવારથી વિખુટી પડેલ બાળકીનો સહારો બની “ચાઈલ્ડ લાઈન”

:  ચાઈલ્ડ લાઈનને એક બાળકી મળી આવી હોય જેની સારસંભાળ રાખીને તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. મોરબી ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ ટીમ મેમ્બર રાજદીપ પુનમભાઈ પરમારને મુંબઈ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮...

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...

જાણો મહાશિવરાત્રિએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ

મોરબી : હિન્દૂ શાસ્ત્રના નિયમ પ્રમાણે હિન્દુ ધર્મમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. અને હિંદુ લોકો ખુબ જ આસ્થા સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે. એટલા માટે આ દિવસે પાર્થિવ...

મોરબીના ત્રણ APMC ખાતે આજથી મગફળીનું રજીસ્ટ્રેશનનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત ફાળવાયો

વિલેજ કોમ્યુટર ઓપરેટરો હડતાલ ઉપર ઉતરે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તમામ તલાટીઓને સૂચના અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિથી પાકની નુકશાની વચ્ચે હવે ખેતરોમાં બચેલા સારા પાકના ઉતારા થઈ રહ્યા છે અને...

આગામી 1લી ઓગસ્ટથી મોરબીમાં કેન્સર આર્યુવૈદિક ચિકિત્સા શરૂ થશે

હાલ કેન્સરના દર્દીઓને હવે આર્યુવેદીક સારવાર માટે હિમાલય જવાની જરૂર નહીં રહે, તમામ જ્ઞાતિના દર્દીઓને ફ્રીમાં આર્યુવેદીક ચિકિત્સાનો લાભ મળશે મોરબી : વિગતોનુસાર કેન્સરના દર્દીઓને હિમાચલ પ્રદેશમાં આર્યુવેદીક ચિકિત્સા માટે જવું...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe