આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થશે
ગુજરાત: હાલ રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વ અને 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 26 જાન્યુઆરી-2024 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી...
મોરબીના પરશુરામધામ ટ્રસ્ટના નવા પ્રમુખની સર્વાનુમતે વરણી
મોરબી : હાલ મોરબીના પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપતા નવા...
મોરબીની ચિત્રાનગર સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકા કચેરીમાં ધમાલ
પાલિકા પ્રમુખ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની મહિલાઓએ હઠ પકડ્યા બાદ અંતે મામલો થાળે પડ્યો
મોરબી : મોરબીમાં છતે પાણીએ મહિલાઓને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ...
IITEની પરીક્ષા મોરબીમાં જ આવતીકાલ રવિવાર ના રોજ યોજાશે
મોરબી : તાજેતરમા સામાન્ય રીતે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની પરીક્ષા ગાંધીનગરમાં યોજવામાં આવતી હોય છે.
પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પ્રથમ વખત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશનની પરીક્ષા...
મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી
મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં...