મોરબીની શકત શનાળા અને ગોકુલનગર શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન અપાયું
મોરબી : હાલ મોરબીના હસુભાઈ બચુભાઈ પાડલીયાએ તેઓના પિતા સ્વ. બચુભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિતે શકત શનાળા કુમાર શાળા, કન્યા શાળા અને પ્લોટ શાળા તેમજ ગોકુળનગર પ્રાથમિક શાળાના કુલ 800 જેટલા...
આગામી 1લી ઓગસ્ટથી મોરબીમાં કેન્સર આર્યુવૈદિક ચિકિત્સા શરૂ થશે
હાલ કેન્સરના દર્દીઓને હવે આર્યુવેદીક સારવાર માટે હિમાલય જવાની જરૂર નહીં રહે, તમામ જ્ઞાતિના દર્દીઓને ફ્રીમાં આર્યુવેદીક ચિકિત્સાનો લાભ મળશે
મોરબી : વિગતોનુસાર કેન્સરના દર્દીઓને હિમાચલ પ્રદેશમાં આર્યુવેદીક ચિકિત્સા માટે જવું...
મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ
મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...
જયસુખ પટેલને ખબર જ હતી કે પૂલ જોખમી છે, છતાં ખૂલ્લો મુક્યો એટલેજ 135...
પૂલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને સંપૂર્ણ જ્ઞાન હતું કે પુલ જર્જરિત છે, તેને ખુલ્લો મુકવાથી કોઈ પણ અણબનાવ બની શકશે આ મુદાને કેન્દ્રમાં રાખીને 302ની કલમ ઉમેરવા હાઇકોર્ટમાં પિટિશન કરાઈ...
મોરબીના બે વિદ્યાર્થીઓ સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા
મોરબી : હાલ મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના NCCના 2 વિદ્યાર્થી ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાઇ મોરબી તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.
હાલ વિદ્યાર્થીઓમાં દેશસેવા માટે અગ્નિવીર...