મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર...
મોરબી વરીયા મંદિર મુકામે પાંચ દિવસ સુધી વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ
કોરોના વૈશ્વિક મહામારીના કારણે હમણા છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ મોરબીમા ઝડપભેર વધી રહયુ છે ત્યારે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબીના માર્ગદર્શન તેમજ...
મોરબી : શિક્ષકોને 4200 ગ્રેડ પેનો આભાર વ્યક્ત કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ
સાથે કોરોના વોરિયર્સ સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ગ્રેડ પે મળવા બદલ નવતર ઉજવણી કરવામાં આવી હતી. તથા કોરોના વોરિયર્સ શિક્ષકોને શ્રદ્ધાંજલિ...
મોરબી અને ટંકારામાં વરસાદી માવઠાના લીધે મગફળી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાની
તોફાની વરસાદથી ખેડુતોના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પાણીમા ગરકાવ, કપાસ તેમજ પશુચારાનો પણ સોથ વળી ગયો
મોરબી, ટંકારા : તાજેતરમા મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 18ના રોજ સાંજના સુમારે પવન અને વીજળીની ગાજવીજ...
મોરબી જિલ્લામાં આજે મેગા કોરોના વેક્સિનેશનનું આયોજન થશે
જિલ્લામાં અલગ-અલગ 166 સ્થળે વેક્સિન આપવામાં આવશે
મોરબી: આજે મોરબી જિલ્લામાં મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 166 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
મોરબી જિલ્લામા અલગ-અલગ 166 સ્થળે...