Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં વધુ 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા

કુલ 183 કેસમાંથી 102 દર્દીઓ થયા સાજા, હાલ 70 કેસ એક્ટિવ મોરબી : મોરબી જિલ્લામાં આજે વધુ 11 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતીને ઘરવાપસી કરી છે. આમ જિલ્લામાં સાજા થનાર દર્દીઓની સંખ્યા...

મોરબીના વિદ્યુત સ્મશાનના વિવાદનો ઉકેલ, હવે કોરોના દર્દી માટેની અનામત ભઠ્ઠીનું સંચાલન પાલિકા કરશે

વિદ્યુત સ્મશાનના ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય : કોરોનાના દર્દીની અંતિમવિધિ માટે અલગ ગેટથી એન્ટ્રી મળશે મોરબી : મોરબીના વિદ્યુત સ્મશાનમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે આનાકાની કરાયા બાદ સર્જાયેલો વિવાદ હવે સમ્યો...

મોરબીમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ જાહેર કરવા સિરામિક એસો.ની કલેકટરને રજુઆત

સિરામિક સિટી ગણાતા મોરબીની એક પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોવાની રાવ મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા સિરામિક એસો.એ ચિંતા વ્યકત...

સોમવાર : મોરબીમાં વધુ 3 પોઝિટિવ કેસ ,આજના કુલ 9 કેસ થયા: જિલ્લામા કુલ...

મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 183 થયો મોરબી : મોરબીમાં આજે સોમવારે બપોર સુધીમાં 6 કેસ બાદ સાંજના 5.45 વાગ્યે વધુ 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે...

મોરબી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની લેબ શરૂ કરવાની માંગણી

સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરી જરૂરી સ્ટાફની ભરતી કરવાની પણ રજુઆત મોરબી : મોરબી જિલ્લો બન્યો ત્યારે આરોગ્ય બાબતે હવે મોરબીને અન્ય જિલ્લા પર આધાર નહીં રાખવો પડે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...