Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીના વિદ્યુત સ્મશાનના વિવાદનો ઉકેલ, હવે કોરોના દર્દી માટેની અનામત ભઠ્ઠીનું સંચાલન પાલિકા કરશે

વિદ્યુત સ્મશાનના ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય : કોરોનાના દર્દીની અંતિમવિધિ માટે અલગ ગેટથી એન્ટ્રી મળશે મોરબી : મોરબીના વિદ્યુત સ્મશાનમાં કોરોનાના દર્દીની અંતિમ વિધિ માટે આનાકાની કરાયા બાદ સર્જાયેલો વિવાદ હવે સમ્યો...

મોરબીમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ જાહેર કરવા સિરામિક એસો.ની કલેકટરને રજુઆત

સિરામિક સિટી ગણાતા મોરબીની એક પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોવાની રાવ મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા સિરામિક એસો.એ ચિંતા વ્યકત...

સોમવાર : મોરબીમાં વધુ 3 પોઝિટિવ કેસ ,આજના કુલ 9 કેસ થયા: જિલ્લામા કુલ...

મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 183 થયો મોરબી : મોરબીમાં આજે સોમવારે બપોર સુધીમાં 6 કેસ બાદ સાંજના 5.45 વાગ્યે વધુ 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે...

મોરબી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની લેબ શરૂ કરવાની માંગણી

સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરી જરૂરી સ્ટાફની ભરતી કરવાની પણ રજુઆત મોરબી : મોરબી જિલ્લો બન્યો ત્યારે આરોગ્ય બાબતે હવે મોરબીને અન્ય જિલ્લા પર આધાર નહીં રાખવો પડે...

મોરબીના 200થી વધુ ગામોના ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાયા

ખેડૂતોએ ઘરે કે ખેતરે રહીને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા ‘જગત તાત ડીઝીટલ આંદોલન’ના પ્રણેતા જે. કે. પટેલે મોરબી જિલ્લાના ખેડૂતોની મુલાકાત લીધી મોરબી : વિવિધ કૃષિ પ્રશ્નોને લઈને ગુજરાત ભરમાં ખેડૂતો આક્રોશમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...