આયુર્વેદિક ટીમ દ્વારા બસ સ્ટેન્ડમાં આવાગમન કરતી બસોનું સેનિટાઈઝેશન પણ કરાયું
મોરબી : શ્રાવણ માસના પ્રથમ દિવસે મોરબીના નવા બસસ્ટેશન ખાતે માણેકવાડા આયુર્વેદ ડોકટરની ટીમ દ્વારા એસ.ટી. કર્મચારી અને પસેન્જરોને આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બસ ડેપોમાં આવતી જતી બસોને સેનેટાઇઝ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર ડી. આર. શામળ, બીએમએસ પ્રમુખ ડી.એન.ઝાલા, કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા, ટી.આઈ. ડી.એન.મંથર, એ.ટી.આઈ. વાઘુભા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
![](https://thepressofindia.com/wp-content/uploads/2020/07/3c735f73-1cef-40c2-9962-24219c657a78-300x135.jpg)
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)