મોરબીના લખધીરપુર નજીક કોલસો ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠી!!
ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ ના અંતે આગ પર કાબુ મેળવ્યો
મોરબી : હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હોલિસ સીરામીકથી એન્ટિક સીરામીક વચ્ચે ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ...
મોરબીમાં સેવાસેતુ કેમ્પની મુલાકાત લેતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા
સરકારની યોજના અને સહાયનો લાભ વધુને વધુ લોકોને લેવા અનુરોધ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબી : હાલ પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શીતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે રાજ્ય સરકાર...
ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી જેરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામુ આપી દેવું જોઈએ : મનોજ પનારા
મોરબી : હાલ વાંકાનેરના વઘાસિયા ટોલનાકની સમાંતર બોગસ ટોલનાકુ બનાવી પોતાની બંધ પડેલી ફેક્ટરીમાંથી વાહનો પસાર કરાવી ઉઘારાણા કરવાના આરોપ સબબ ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર સહિતના વિરુદ્ધમાં ગુન્હો...
મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી : હાલ આજે 19 ફેબ્રુઆરી એટલે કે સૂર્યનમસ્કાર દિવસ છે. સૂર્યનમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કાર દ્વારા સૂર્યદેવને વંદન કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે....
મોરબી: નવલખી બંદર સહિત જિલ્લાના 8 ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી : હાલ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ...