Friday, October 10, 2025
Uam No. GJ32E0006963

મોરબી: તા.24 અને 25 ઓક્ટોબરે વવાણીયા સંકટ મોચન હનુમાન મંદિરે 1008 હનુમાન ચાલીસા અને...

નીમ કરૌલી બાબા સ્થાપિત હનુમાનજી મંદિરે બૉલીવુડ ફિલ્મકારો ચાર દિવસ રોકાશે મોરબી : હાલ ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને 10 વર્ષની ઉંમરે ઘર છોડી દૈવી માનવ અને નીમ કરૌલી બાબા તરીકે જાણીતા બનેલા...

મોરબીની મુલાકાત લેતા રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર

મોરબી : તાજેતરમા રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર પ્રશાંતભાઈ જાની તથા ફર્સ્ટ લેડી રોટેરીયન હીતાબેન જાની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયા રોટરી ક્લબ ઓફ મોરબીની સતાવાર મુલાકાતે આવ્યા...

મોરબી: જિલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ધાંધિયાથી ખેડૂતોને હાલાકી

હળવદ ના માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન શરૂઆતમાં જ સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોએ હોબાળો કર્યો : લલિત કગથરા સહિતના કોંગી આગેવાનો હળવદ દોડી જઇ વિરોધનો મોરચો સાંભળ્યો છે  મોરબી : આજે મોરબી,...

મોરબી: ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન દ્વારા ‘રાસોત્સવ’ યોજાઈ ગયો

તબીબોએ પરિજનો સાથે રાસની રમઝટ બોલાવી મોરબી : હાલ મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન આયોજિત રાસોત્સવમાં તબીબોએ પરિજનો સાથે રાસની રમઝટ બોલાવી હતી. ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન-મોરબી બ્રાન્ચ દ્વારા ગ્રીનવેલી સ્કુલ ખાતે ગત શનિવારે રાત્રે...

મોરબીના છાત્રાલય મેઈન રોડ ઉપર ગંદકીના ઢગલા

મોરબીમાં આજુબાજુના શોપિંગ તેમજ ખાણી-પીણીના ધંધાર્થીઓ અને પાલિકાના સફાઈ કર્મીઓ કચરો ઠાલવતા હોવાથી ભારે ગંદકી ફેલાય મોરબી : હાલ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છાત્રાલય મેઈન રોડ ઉપર કચરાના ગંજ ખડકાયા છે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...