17 જાન્યુઆરી : મોરબી તાલુકામાં માત્ર 3 કોરોના ના કેસ નોંધાયા છે
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3241 કેસમાંથી 2960 સાજા થયા, કુલ 211ના મૃત્યુ થયા : હાલ 70 એક્ટિવ કેસ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
ઊંઝા ખાતે ઉમિયા માતાનું મંદિર તા. 30મી સુધી બંધ રહેશે
ભાવિકો દ્વારા ઓનલાઇન દર્શન કરી શકાશે
મોરબી : ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આવતીકાલ તા. 14થી તા. 30 એપ્રિલ સુધી મંદિર બંધ કરવામાં આવેલ છે.
વૈશ્વીક મહામારી કીરોના વાયરસનું સંક્રમણ...
૧૮ જુલાઈ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી
મોરબી: હાલ જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે...
રાજકોટના અગ્નિકાંડ બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી
રાજકોટ : હાલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટની આકરી ફટકાર બાદ ગુજરાત સરકારે ધડાધડ પગલાં લેવા શરૂ કરી સવારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી...
મોરબીથી પ્રસ્થાન થયેલી ગુજરાત ન્યાય યાત્રામાં 12 રાજ્યના 250 લોકો જોડાયા
મોરબી : હાલ ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ અને પ્રજાના પડતર પ્રશ્નોને લઈ ન્યાય અપાવવા માટે આજથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે....