મોરબીમાં કુબેર ટોકીઝથી શોભેશ્વર મંદિર જતા રસ્તા પર બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગણી
મોરબી : મોરબી શહેરમાં આવેલ કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.
હાલમાં શ્રાવણ માસ ચાલુ હોવાથી સાંજના સમયે અવર-જવર વધુ હોય છે. પરંતુ સ્ટ્રીટ લાઇટ...
ટીકા મહોત્સવ અંતર્ગત તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમ્યાન મોરબી જિલ્લામાં ૩૯૫૫ લોકોએ કોરોના...
બાકી રહેતા નાગરિકોને રસી મુકાવવા અપીલ
હાલ કોરોના સંક્રમણમાં ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન રસીકરણ ટીકા...
ચૂંટણી-ખર્ચ રજૂ કરવાની તારીખમાં વારંવાર ફેરફારથી પેટા ચૂંટણી લડેલા ઉમેદવારો મૂંઝવાયા
અધિકારીઓની સાનુકૂળતા ઉમેદવારોની પ્રતિકૂળતા બનતા ઉમેદવારોમાં અસંતોષની લાગણી
મોરબી: હાલ તાજેતરમાં પુરી થયેલી મોરબી-માળિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ચુંટણીપંચના નિયમો અનુસાર પરિણામ બાદ એક માસની અંદર તમામ ઉમેદવારોએ ચૂંટણીમાં...
મોરબી જિલ્લાના કોમ્પ્યુટર ઓપરેટરોની આજથી શરૂ થનાર હડતાળ પર અસમંજસતાઓ ભરી સ્થિતિ
મગફળી વેચાણની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રારંભે જ કોમ્પ્યુટર ઓપરેટરોનો તંત્રનું નાક દબાવવાનો પ્રયાસ
મોરબી : આજે જિલ્લાના 300થી વધુ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની માંગણીને લઈને આજથી હડતાળ પર ઉતરી જવના નિર્ણયને લઈને...
મોરબીમાં કોરોનાના કાળ વચ્ચે દૂષિત પીવાના પાણીનું વિતરણ થતા આક્રોશ
મોરબી: હાલ એક તરફ કોવિડ-19ની મહામારી બેકાબુ બની છે. શહેર- જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે લીલાપર રોડ પર વિતરિત થતા નર્મદાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાની ગંભીર સમસ્યાએ...