Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

ટંકારામાં સાપ જોઈને ભાગવા જતા કુવામાં ખાબકેલ મહિલાનું મૃત્યુ

ટંકારાના કલ્યાણપુર ગામની ઘટના ટંકારા : હાલ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ઝેરી જનાવર જોઈને ભાગતી વખતે કુવામાં પડી જતા આધેડ મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. કલ્યાણપર ગામે રહેતા 48 વર્ષીય હંસાબેન...

મોરબી: આજે હાથરસની ગેંગરેપ ઘટનાના વિરોધમાં “આપ” દ્વારા કેન્ડલમાર્ચ યોજાશે

મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ સારવાર દરમ્યાન તેના મોતને લઈને દેશભરમાં ચકચાર મચી ગઇ છે ત્યારે આ ઘૃણાસ્પદ ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા સંગઠન તથા...

આગામી 30મી જાન્યુ.એ શહીદ દિને શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાની તક, દેશભરમાં બે મિનિટનું...

સવારે 10:59થી 11:00 કલાક સુધી સાયરન પણ વગાડાશે : કામકાજની અને વાહનવ્યવહારની ગતિને બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકારની અપીલ મોરબી : ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા...

કાલે લાલપર ગામે “કોરોના રસીકરણ કેમ્પ” નુ આયોજન

મોરબી: આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મોરબી જીલ્લા મા કોવિડ-19 વેક્સિનેશન ની કામગીરી પુર જોશ મા ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા સાસંદ શ્રી મોહનભાઇ કુંડારીયા ના અધ્યક્ષતા મા લાલપર...

મોરબી સર્કલમાં હજુ ખેતીવાડીના 245 ફીડર બંધ, 622 પોલ ડેમેજ, 67 ટીસી બંધ !!

પીજીવીસીએલની ટીમોએ તનતોડ મહેનત કરી ગત રાત્રીના 1 વાગ્યા સુધીમાં 89 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો, હાલ એક પણ ગામો અંધારપટ્ટમાં નહિ મોરબી : મોરબી જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરના લીધે પીજીવીસીએલને ભારે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...