Thursday, September 19, 2024
Uam No. GJ32E0006963

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નબળા રોડના કારણે ફરી અકસ્માત સર્જાયો !

મોરબી : હાલ મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ રોડની કડ છેલ્લા ઘણા સમયથી જોખમી બની છે. તેને પાલિકાએ રીપેર ન કરતા આજે એક રિક્ષાને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. મોરબીના જુના...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ, એકાંતરા પાણી વિતરણ

મોરબી : હાલ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણી કાપ ઝીકવામાં આવ્યો છે, ડેમમાંથી પાણી છોડતા સમયે...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળી આવ્યો

હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો 25 વર્ષીય યુવાન બે દિવસ પહેલા ગુમ થયો હોવાની હળવદ પોલીસ મથકે પરિવારજનો દ્વારા અરજી આપવામાં આવી હતી જો...

ચોમાસામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા તંત્રને મુખ્ય સચિવની સૂચના

હાલ ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ : રાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ કંપની સજ્જ : મોરબી: રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ...

હળવદના માનગઢ નજીક ખનીજચોરી મામલે હિટાચી અને ટ્રક પોલીસ દ્વારા જપ્ત

  હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક ખનીજનું ખનન કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમા એક હિટાચી મશીન તેમજ એક ટ્રકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર –...