Friday, November 28, 2025
Uam No. GJ32E0006963

મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા...

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજ રોજ મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા આવી હતી રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ઝાલા.મહામંત્રી મહાવીરસિંહ જાડેજા.મહાવીરસિંહ જાડેજા...

મોરબીના ગજાનંદપાર્ક ના રહેવાસીઓ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના સ્થાનિકો દ્વારા કોરોના સામે રક્ષણરુપ કહી શકાય તેવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી રોડ...

શનિવાર(11.48am) : મોરબીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા : ડોકટર સહિત બે થયા સંક્રમિત

મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 162 થયો મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે શનિવારે મોરબી શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબીના વાવડી...

રાજકોટ દાખલ વાંકાનેરના કોરોના દર્દીનું મોત : દર્દીનો અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

મોરબી : મોરબી જિલ્લામાં અગાવ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ વાંકાનેરના વાંકીયા ગામના આધેડનું રાજકોટ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામમાં રહેતા આદમભાઈ ઇસાભાઈ...

મોરબીના સ્વાતિ પાર્કમાંથી રૂ. 1.73 લાખની ઘરફોડ ચોરી: ખળભળાટ

રોકડ તથા સોના-ચાંદીના દાગીના ચોરાયા : પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા મોરબી : મોરબી શહેરના સ્વાતિ પાર્કમાં એક ઘરમાંથી રૂ. 1.73 લાખની માલમત્તા ચોરાઈ ગઈ છે. આ બનાવ અંગે મોરબી સીટી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...