Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

મોરબી: તીડના નિયંત્રણ માટે શું કરવું? કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયું માર્ગદર્શન

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી – મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે દરેક...

મોરબી : પોસ્ટ ઓફિસના કર્મચારીની રૂ.10,000 મૂળ માલિકને પરત કરી દાખલારૂપ પ્રામાણિકતા

મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ રૂ.10,000 મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીના રહેવાસી અને જાણીતા વકીલ મહાવીરસિંહ એન. જાડેજા લાલબાગ પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર એડી....

મોરબી : જાહેરમાં રૂ. 12,210 સાથે જુગાર રમતા 4 શખ્સો પકડાયા

મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,210 કબ્જે કરવામાં આવી છે. ગઈકાલે તા. 17ના રોજ...

શુક્રવાર : મોરબી જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા ,3 ને હોસ્પિટલમાંથી રજા અપાઈ:...

આજે હળવદમાં 2, વાંકાનેર 1 અને ટંકારામાં 1 કેસ સાથે જિલ્લાના કુલ કેસ થયા 160 : લાંબા સમય બાદ આજે મોરબી તાલુકામાં એક પણ કેસ ના નોંધાતા રાહત મળી છે  મોરબી :...

મોરબી જિલ્લામાં 15 દિવસ માટે ફરી લોકડાઉન લાગુ કરવા ધારાસભ્યની માંગ

હળવદના ધારાસભ્ય સાબરીયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી મોરબી : હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ હળવદ સહીત સમગ્ર મોરબી જિલ્લામાં 15 દિવસ માટે લોકડાઉન કરવાની માંગ કરી છે. આ માટે તેઓએ જિલ્લા કલેક્ટર જે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...