Friday, July 4, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા PGVCLમાં અઠવાડીયાથી ઇન્ટરનેટના ધાંધિયા, ગ્રાહકો પરેશાન

મોરબી : મોરબી તાલુકામાં આવેલ શનાળા PGVCLની ઓફિસમાં છેલ્લા અઠવાડિયાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે. ઓફિસમાં મોટાભાગનું કામ ઓનલાઇન થતું હોવાથી તે કામો ઠપ્પ થઇ ગયા છે. આ સમસ્યાના કારણે ગ્રાહકોએ પરેશાનીનો...

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વધતા 17 ધનવંતરી રથ દોડતા કરાયા

ધનવંતરી રથ દ્વારા કુલ 10,113 લોકોને સારવાર અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાના અનુસંધાને જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 17 ધનવંતરી રથ તા. 06/07/2020 થી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મોરબી...

મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરી ગિરીશ સરૈયાની નિમણુંક

ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટની ખેડબ્રહ્મા બદલી, ગિરીશ સરૈયાને વાંકાનેરનો ચાર્જ પણ અપાયો મોરબી : રાજ્ય સરકાર દ્વારા આજે આઠ ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ...

મોરબીમાં એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ત્યારે લોકોની જાગૃતિ જ એક માત્ર બચવાનો ઉપાય હોય જેથી લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવા એ ડિવિઝન અને બી...

મોરબી કલેક્ટરનું નવું જાહેરનામું : ચા-નાસ્તાની લારીઓ બંધ, પાનની દુકાને માત્ર પાર્સલથી વેચાણ

પાન-માવાની દુકાને ચાર વધુ લોકો એકઠા નહીં થઈ શકે, સોશિયલ ડિસ્ટન્સીંગની વાયસ્થા માટે એક વ્યક્તિ રાખવો પડશે : મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રો પણ બંધ કરાયા મોરબી : મોરબીમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe