Thursday, October 9, 2025
Uam No. GJ32E0006963

ગુરુવાર(2.45pm) : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો : જિલ્લાના કુલ કેસ થયા...

હળવદ તાલુકામાં 12મો કેસ નોંધાયો હળવદ : ગુરુવારે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં હળવદ શહેરમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ...

મોરબી જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ જાડેજાની નિયુક્તિ

મોરબી: મોરબીમાં સતત ત્રણ ટર્મથી મોરબી જીલ્લા NSUI ના પ્રમુખ તરીકે રહેલ NSUI ના પ્રમુખ અને મોરબી જીલ્લા રાજપૂત કરણી સેનાના મહામંત્રી તેમજ ક્ષત્રિય સમાજના યુવા આગેવાન તથા સરકાર વિરુદ્ધ ન્યાયની...

મોરબી નજીક કાલીન્દ્રી નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી: પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી...

મોરબી: વાંકાનેર ડેપોના મહિલા કંડકટરની નોંધનીય પ્રમાણિકતા

મોરબી: પ્રાપ્ત વિગતોનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રિયંકાબેન વોરા થોડા દિવસો પહેલાં વાંકાનેર ડેપોની એસટી બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓનો મોબાઈલ એસટી બસની અંદર જ ભૂલી ગયા...

મોરબીમાં જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરનાર ડોક્ટરને દંડ ફટકારાયો

મોરબીના આસ્વાદ પાન પાસે જાહેરમાં અનુરાગ ક્લિનિકને બાયોમેડિકલ વેસ્ટનો જોખમી રીતે નિકાલ કરતા હોવાથી જીલ્લા પોલીસ વડાના ધ્યાને આવતા તેમની સુચનાને પગલે જી.પી.સી.બી અને પાલિકા તંત્રએ કાર્યવાહી કરી હતી. અનુરાગ ક્લિનિકને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...