Monday, August 12, 2024
Uam No. GJ32E0006963

મોરબીના પીપળી રોડ પર ઓવરલોડ ટ્રક ચાલકની બેદરકારીથી ગાય નું મૃત્યુ

(જયદેવસિંહ જાડેજા દ્વારા ) મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક નજીક એક ઓવરલોડ ટ્રક ચાલકે લાપરવાહીથી ટ્રક ચલાવી ગાયને હડફેટે લેતા ગાય નું મૃત્યુ નીપજેલ છે. ટ્રક ચાલકને ઘટનાને પગલે...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આજથી પૌરાણિક જડેશ્વર મેળાનો શુભારંભ

હાલ મહત્વનું છે કે જડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે આ મેળો યોજાય છે આ મેળો આજે એટલે કે રવિવારે...

મોરબીવાસીઓ દ્વારા મૌન રેલી યોજી મચ્છુ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી

હોનારતના સમયે 21 સાયરન વગાડાયા મોરબી : આજે મોરબી મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પવા માટે દરવર્ષની જેમા આ વર્ષે પણ...

મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અજય લોરિયા દ્વારા 15,000 તિરંગાનું વિતરણ કરાશે

મોરબી : મોરબીના સેવાભાવી અને દેશ ભક્ત અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે હર ઘર તિરંગાને...

કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી શનાળા ગામ પહોંચી ચુકી

મોરબી : હાલ આજે સવારે મોરબીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે મોરબીના દરબારગઢથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા...

મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદના અને ગાંધીનગરમા ન્યાયસભા

મોરબી : હાલ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ઝડપી ન્યાય અને પીડિત પરિવારોને યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે આજે 9મી...