Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં સવારના 10થી બપોર 4 સુધીમાં વધુ અડધાથી દોઢ ઈંચ વરસાદ

હળવદમાં દોઢ ઈંચ, ટંકારામાં સવા ઈંચ, માળીયા અને મોરબીમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અને ધીમીધારે મેઘરાજા વહાલ વરસાવી રહ્યા છે....

મોરબી : (5pm) : મોરબીના દરબારગઢમાં વધુ બે કેસ સાથે આજના ચાર કેસ થયા

મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 55 થઈ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રવિવારે રેકર્ડબ્રેક 12 કેસ નોંધાયા બાદ આજે સોમવારે બપોરે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં દરબારગઢમાં રહેતા...

હળવદમાં ફરીથી એક કેસ નોંધાયો : વાણીયાવાડમાં રહેતા વૃદ્ધ થયા સંક્રમિત,કુલ કેસ 42

મોરબી જિલ્લામાં આજના 3 કેસ સાથે કુલ કેસ થયા 42 હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે શનિવારે ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં કોરોના મુક્ત થયેલા હળવદમાં ફરીથી એક...

મોરબીમાં SP ડો. કારણરાજ વાઘેલા સાહેબ દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરાઈ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં SP ડો કરનરાજ વાઘેલા દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરવામાં આવી છે. લિવ ઓન રિઝર્વ માં રહેલા પીએસઆઈ એમ પી સોનારા ને બી ડિવિઝનમાં મુકાયા મોરબી તાલુકામાં રહેલા એ.વી.ગોંડલીયા...

મોરબીમાં આજે 41મો કોરોના પોઝિટિવ કેસ : અવની પાર્ક રોડ પર રહેતા આધેડ સંક્રમિત

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થંભવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...